SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( જિનશાસનમાં બેસતા વર્ષે એટલે કે “ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના પવિત્રદિને” તથા “આચાર્યપદપ્રદાન' પ્રસંગે (૪) આ સૂરિમંત્ર આરાધના” પૂર્ણાહૂતિ પ્રસંગે તથા બેસતા મહિને, વૈ.સુ.૧૧ “ગણધર સ્થાપના દિને અને અન્ય મહોત્સવોમાં અન્ય * પવિત્ર દિવસોએ આ પૂજન ખાસ કરીને ભણાવવામાં આવી રહેલ છે, જે ખૂબ જ અનુમોદનીય છે, આ પૂજનની આરાધનાથી એ કેટલાય ભક્તિરસિક પુણ્યાત્માઓ એ એક યા બીજી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પોતાના જીવનમાં ગૌતમસ્વામીની લબ્ધિની આ પ્રસાદી મેળવી આત્મલબ્ધિને વિકસીત કરવામાં મહત્ત્વનું યોગદાન મેળવેલ છે. એવા ઋધિ, સિદ્ધિ અને કલ્યાણના દાતા * શ્રીગૌતમસ્વામીજી ને શત શત વંદન. * અમારા સંસ્થાના આદ્યસ્થાપક સદ્ગુણાનુરાગી ૫.પૂ. આચાર્યદેવ ભાનચંદ્રસૂરી મ.સા. ના શિષ્યરત્ન પ.પૂ. ” ID પંન્યાસજી સુબોધવિજયજી મ.સા.ની ધગશ-પુરુષાર્થ અને ઉત્સાહજનક પ્રેરકબળ ના પ્રભાવે જ આ પુનઃ પ્રકાશન શક્ય બનેલ છે. પ.પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીજી મ.સા.ના સમુદાયના પ.પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિજી * મ.સા. ના વિદ્વાન શિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી નંદિઘોષ વિજયજી મ.સા. એ પોતાના કિંમતી સમય અને શક્તિનો ભોગ આપી વિના સંકોચે તરત જ સંપૂર્ણ પ્રતનું સાધંત અવલોકન કરી શુદ્ધિકરણ કરી આપેલ છે, એ અંગે અમો તેઓશ્રીના તથા સાગરાનંદ સમુદાયના આગમદિવાકર મુનિરાજ શ્રી દીપરત્નસાગર મ. સા. તથા કૈલાસસાગરસૂરી મ.સા.ના * પ.પૂ. અરવિંદસાગર મ.સા.ના તથા અન્ય મહાત્માઓના વિવિધ સૂચનો તથા ક્ષતિઓ પ્રતિ લક્ષ્ય દોરી ક્ષતિપૂર્તિ કરવા અંગે (ક) સહકાર આપેલ છે, તે બદલ અમો સૌના આભારી છીએ.
SR No.006077
Book TitleGautamswami Mahapoojan
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherBhanuprabha Jain Senetoriam
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy