SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ * આંબિલ કરવાનું પણ કહ્યું છે.) ઉઘાપનમાં અગિયાર અગિયાર ચારિત્રના ઉપકરણ સાધુને આપવા. ૨ એક ગણધરની મૂર્તિની પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘ પૂજા કરવી. આ તપનું ફળ કેળળજ્ઞાન પ્રાપ્તિ થાય તે એક જ છે. આ તપ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગરણું વગેરે નીચે પ્રમાણે. (જે ગણધરનો તપ જો ચાલતો હોય તે નામનું ગરણું ગણવું) ઉપરનો આ તપ વૈશાખ સુદિ ૧૧ થી શરૂ કરવામાં આવે છે. તે દિવસે શ્રી ગૌતમ આદિ ગણધરના દેવ વાંદે. આ તપ ૧૧ છઠ્ઠ કરીને પણ કરાય છે. * અઠ્ઠાવીશ લબ્ધિતપ. (અં. પૂ. વિગેરે) * * એક એક લબ્ધિનું એક એક એકાસણું (અથવા એકાંતર ઉપવાસ) એમ નિરંતર અઠ્ઠાવીસ એકાસણા , . (અથવા ઉપવાસ) કરવા. દૂહો - “લબ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરૂ ગોયમ ગણેશ . ધ્યાવો ભાવિ શુભકરું, ત્યાગી રાગ ને રીશ ૧II.
SR No.006077
Book TitleGautamswami Mahapoojan
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherBhanuprabha Jain Senetoriam
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy