________________
: આધારસૂત્ર : *
''
રાગીસંગે રે રાગદશા વધે, થાય તિણે સંસારો જી; નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...૪
(રાજીમતિજી વિચારે છે કે આત્મા (જીવાસ્તિકાય) સકર્મક છે ત્યાં સુધી એ બીજા આત્મા જોડે સંગ કરે છે.
પરંતુ જો આત્મા રાગી વ્યક્તિત્વ સાથે સંગ કરશે તો તે પોતાના સંસારને વધારશે.
એની સામે, વીતરાગ પ્રભુ સાથે રાગ કરવાથી મોક્ષ થઈ શકે છે. માટે મારે વીતરાગ એવા નેમિનાથ પ્રભુ જોડે મારા મનને જોડવું જોઈએ.)
પ્રગટ્યો પૂરન રાગ