________________
: આધારસૂત્ર : *
રાજુલનારી રે સારી મતિ ધરી, અવલંવ્યા અરિહંતો જી; ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનંતો જી...૨
(રાજીમતી મહાસતીએ શ્રેષ્ઠ બુદ્ધિ કરી અને સર્વજ્ઞ નેમિનાથ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
ઉત્તમના સંગ વડે ઉત્તમતા વધે છે અને અનન્ત આનન્દ પ્રાપ્ત થાય છે. [રાજીમતીજીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ મોક્ષે ગયાં.] )
૪૬
પ્રગટ્યો પૂરન રાગ