________________
જાણકારીના ક્ષેત્ર પૂરતું સીમિત ન રહ્યું. તે અનુભૂતિના પ્રદેશ સુધી લંબાયું. અને એ આત્મસ્વરૂપનો અનુભવ.. કેવો તો નિર્મળ આનન્દ ભીતર છલક છલક છલકાય છે !
આસ્વાદ્યો નિજ ભાવો જી.” સ્વરૂપનો આસ્વાદ. નિજ ગુણનો ભોગ. શબ્દોને પેલે પારનો આનંદ હોય છે એ સ્થિતિમાં..
૪૪
પ્રગટ્યો પૂરન રાગ