SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેશ્વર. પોતાના અનન્ત ગુણ-પર્યાયોના પણ પ્રભુ સ્વામી છે. અને દુનિયામાં પરમ ઐશ્વર્યવાન પણ પ્રભુ જ છે. પૂ. પદ્મવિજયજી મહારાજ પ્રભુના પ્રાતિહાર્ય આદિની ઋદ્ધિના સંબંધમાં કહે છે : “એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે હો !' ' યાદ આવે પૂજ્યપાદ જમ્બવિજયજી મહારાજ. પ્રભુના હીરાજડિત મુગટ વગેરેના સન્દર્ભમાં એમણે કહેલું : એ તો જગતનો ઠાકુર છે, ઠાકુર ! આ ઠકુરાઈ તો એને દ્વારે જ હોયને ! આવા પ્રભુની સેવા સાધક તરીકેની આપણી સંપત્તિને ચમકાવી મૂકે એ પ્રભુની સેવા એટલે પ્રભુની આજ્ઞા શિરે ધારવી અને એને પાળવી. ૧ ૨૬ પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy