________________
[૭]
: આધારસૂત્ર :
નેમિપ્રભુ ધ્યાને રે એકત્તા, નિજ તત્ત્વ એકતાનો જી; શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી..૬
[નેમિપ્રભુના ધ્યાનમાં એકત્વતા, તન્મયતા કરવા દ્વારા સાધક આત્મસ્વરૂપમાં તન્મય બની જાય છે.
સ્વરૂપ સાથેની તન્મયતા, એકતા શુક્લધ્યાનની ધારા લાવી આપે છે. જે દ્વારા સિદ્ધતા મળે છે.
શુક્લધ્યાન મુક્તિનું મૂળ કારણ છે.]
૧ ૧ ૨.
પ્રગટ્યો પૂરન રાગ