SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ (છંદ-અનુષ્ટ્રપ) देहेन्द्रियेष्वहंभाव इदंभावस्तदन्यके । यस्य नो भवतः क्वापि स जीवन्मुक्त इष्यते ॥४३६॥ યસ્ય દેહ-ક્રિયેષુ = જેને દેહ તથા ઇન્દ્રિયો ઉપર अहंभावः = “હુંપણું तदन्यके = (અને) તેથી અન્ય કોઈ પણ વસ્તુમાં क्व अपि = ક્યારેય પણ રૂમાવઃ નો ભવતઃ = “આપણું હોતું નથી ? સઃ નવનુ: રૂખ્યો - તે જીવન્મુક્ત કહેવાય છે. જેને દેહ તથા ઇન્દ્રિયો ઉપર અહંભાવ હોતો નથી અને દેહાદિથી અતિરિક્ત અન્ય કોઈ પણ વસ્તુમાં ક્યારેય ભાવ અર્થાત્ “આપણું હોતું નથી, તે જીવન્મુક્ત કહેવાય છે. - જગતના પદાર્થોમાં “ભાવ ન હોવો, તેવું જીવન્મુક્તનું લક્ષણ સૂચવે છે કે જીવન્મુક્તને કંઈ પણ નાશવાન જણાતું નથી. જગતના તમામ નાશવાન, જડ, જન્મેલા, ક્ષેત્રવર્ગના, શેયવર્ગના કે દશ્યવર્ગના પદાર્થો માટે સંસ્કૃતમાં “ જેવું સર્વનામ વપરાય છે, જ્યારે ગુજરાતીમાં ‘આ’ હિન્દીમાં “થ' તથા અંગ્રેજીમાં “THIS' એવો શબ્દ પ્રયોગ જોવા મળે છે. જ્યારે શાસ્ત્રગત શિક્ષણપ્રણાલિકામાં આત્મા માટે “મ” એવું સર્વનામ વપરાય છે. અત્રે સૂચવેલું છે કે જીવન્મુક્તને “ભાવ હોતો નથી, તેનો તત્ત્વાર્થ એવો છે કે તેને કંઈ જ દેશ્યસ્વરૂપે નાશવાન દેખાતું નથી. જે જે દેશ્ય છે તે નાશ પામવાના સ્વભાવવાળું છે, “કૃષ: નg: સ્વભાવઃ જીવન્મુક્તને તો સર્વાત્મદેષ્ટિ પ્રાપ્ત હોવાને લીધે સર્વમાં બ્રહ્મદર્શન જ થયા કરે છે. બ્રહ્મદર્શન જ તેનું મુખ્ય લક્ષણ છે તેથી તે બ્રહ્મથી ભિન્ન કંઈ જ જોતો નથી. તેથી જીવન્મુક્તમાં “ દષ્ટિનો કે “આ, આ એવી વૃત્તિનો સંભવ હોતો નથી. દ્રવૃત્તિ કે દષ્ટિમાં જ અનેકતા, ભેદ, વિકારો અને નાશ જણાય છે. જ્ઞાની તો ભેદષ્ટિથી કે áવૃત્તિથી અસંગ હોવાને લીધે, તેનામાં રૂäવૃત્તિ કે “આપણું હોતું નથી, તે ઈષ્ટ જ છે અને
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy