SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ નિરન્તરગાવશાત્ = (રાત-દિવસ) નિરન્તર (બ્રહ્મ ભાવનાનો) અભ્યાસ કરવાથી તળું પર્વ મન = પરિપક્વ બનેલું તે મન થી હે િતીર્ત = જ્યારે બ્રહ્મમાં લીન થઈ જાય છે तदा = ત્યારે સ્વત: = પોતાની મેળે જ મકાનન્દરાનુમાવવ: = અદ્વિતીય બ્રહ્માનંદરસનો અનુભવ કરાવનારી સવિવર્ણિતઃ = નિર્વિકલ્પ સમધઃ જે = સમાધિ સિદ્ધ થાય છે. આપણે વિચાર કર્યો કે સત્ત્વ, રજસ અને તમસ જેવા ગુણની અશુદ્ધિથી મન જ્યારે મુક્ત થાય છે, ત્યારે તે શુદ્ધ મન કહેવાય છે. પ્રસ્તુત શ્લોકમાં આવા શુદ્ધ મનને જ પરિપક્વ મન કહ્યું છે અને જણાવ્યું છે કે પરિપક્વ બનેલું મન, જ્યારે નિરંતર બ્રહ્મભાવનાનો અભ્યાસ કરે છે ત્યારે તેવું મન બ્રહ્મમાં લીન થઈ જાય છે અર્થાત બ્રહ્મ સાથે તદ્રુપ બને છે. તે સમયે પોતાની મેળે જ અદ્વિતીય બ્રહ્માનંદરસનો અનુભવ કરાવનારી નિર્વિકલ્પ સમાધિ આપોઆપ સિદ્ધ થાય છે અર્થાત્ આત્માની શાશ્વત શાંતિ અનુભવાય (છંદ-ઉપજાતિ) समाधिनानेन समस्तवासना ग्रन्थेविनाशोऽखिलकर्मनाशः । अन्तर्बहिः सर्वत एव सर्वदा __ स्वरूपविस्फूर्तिरयत्नतः स्यात् ॥३६४॥ અને સમાધિના = આ નિર્વિકલ્પ સમાધિથી સમસ્ત વાસનાળેિઃ = સમસ્ત વાસનારૂપી ગ્રંથિનો જિનાઃ * = વિનાશ થાય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy