________________
૪૮૩
(છંદ-અનુરુપ) तत्त्वमस्यादिवाक्योत्थब्रह्मात्मैकत्वबोधतः ।
ब्रह्मण्यात्मत्वदाढाय स्वाध्यासापनयं कुरु ॥२४॥ “તત્ત્વમસિ” ગાદિ = “તે (બ્રહ્મ) તું છે” વગેરે वाक्योत्थ
= મહાવાક્યોથી થયેલા વિહંગામૈવત્વ વોઇતઃ = જીવ અને બ્રહ્મના એકત્વના જ્ઞાનથી ब्रह्मणि
= બ્રહ્મમાં માત્મત્વવાઢર્ચાય = આત્મબુદ્ધિને દઢ કરવાને માટે સ્વાધ્યાત નાં = પોતાના અધ્યાસને દૂર કર.
(છંદ-અનુષ્ટ્રપ) अहंभावस्य देहेऽस्मिन् निःशेषविलयावधि । - . सावधानेन युक्तात्मा स्वाध्यासापनयं कुरु ॥२८५॥ अस्मिन् देहे = આ દેહમાં अहंभावस्य
= (રહેલું) “હુંપણું निःशेषविलयावधि = સંપૂર્ણપણે નાશ પામે ત્યાં સુધી सावधानेन
= સાવધાન થઈ युक्तात्मा
= આત્મામાં ચિત્તને સ્થિર કરી સ્વાધ્યાસાપનયં કુરુ = પોતાના અધ્યાસને દૂર કર.
ન પૂર્વે અપાયેલા તત્ત્વમસિ જેવા મહાવાક્યોના ઉપદેશથી જીવ અને બ્રહ્મનું જે ઐક્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેવા જ્ઞાનથી બ્રહ્મમાં સ્વાત્મબુદ્ધિ દઢ કરવા માટે અર્થાત્ “હું બ્રહ્મ જ છું” અને “બ્રહ્મ છે તે હું છું એવા દેઢ નિશ્ચય માટે, તું તારા અધ્યાસની નિવૃત્તિ કર. આમ વારંવાર અધ્યાસને દૂર કરવા કે ભ્રાંતિનો નાશ કરવા માટે “સ્વાધ્યાસાપનયે ” એવું પુનરાવર્તન કરવામાં આવે છે. કારણ કે જન્મોજન્મની દેહાસક્તિથી મોહગ્રસ્ત થયેલો