SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ થાય, ગાયના આંચળમાંથી નીકળેલું દૂધ આંચળમાં પાછું જાય, સસલાના શીંગડાથી હાથી મરે કે પછી અગ્નિમાં કમળ ઊગે તો જ જગતને સત્ય માની શકાય. (છંદ-ઉપજાતિ) अतः पृथङ्नास्ति जगत्परात्मनः ___ पृथक् प्रतीतिस्तु मृषा गुणादिवत् । आरोपितस्यास्ति किमर्थवत्ता अधिष्ठानमाभाति तथा भ्रमेण ॥२३७॥ હમતઃ = આથી મૃષા = મિથ્યા છે. TRIભન: = પરમાત્માથી મારો પિતસ્ય = આરોપિત વસ્તુનું નવું = જગત વિમ્ = શું પૃથ ન ગતિ = જુદું નથી. અર્થવત્તા = વાસ્તવિકપણે પૃથક્ પ્રતીતિઃ - તેનું મસ્ત = હોય ખરું? જુદાપણું દેખાવું મધષ્ઠાનમ્ = અધિષ્ઠાન(જ) તુ = તો તથા તે રૂપે (આરોપિત વસ્તુરૂપે) TMહિવત્ =ગુણવાનથી ગુણ જેમ પગ = ભ્રમના કારણે જુદા જેવા દેખાય છે તેમ મામતિ = ભાસે છે. જગત સત્ય નથી તેવી વિચારણા ત્રણ શ્લોક દ્વારા કર્યા બાદ તેનો નિષ્કર્ષ આપતાં ચતુર્થ શ્લોકમાં જણાવાય છે કે ઉપરોક્ત ચર્ચેલા દષ્ટિકોણથી સ્પષ્ટ છે કે જગત સત્ય તો નથી છતાં બ્રહ્મથી જુદું પણ નથી, પરંતુ જુદું દેખાય છે ખરું. તેનું કારણ માત્ર અવિદ્યા, અજ્ઞાન કે ભ્રાંતિ જ છે. જગતની બ્રહ્મથી જુદી સત્તા કે અસ્તિત્વ દોરીમાં કલ્પાયેલા કે આરોપિત સર્પના જેવી જ કલ્પિત, અસત કે મિથ્યા છે. જગત જો કલ્પિત જ છે અગર આરોપરૂપે રહેલું છે તો કલ્પિત કે આરોપની સત્તા કે અસ્તિત્વ ક્યાં સુધી
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy