________________
૩૩૭
(છંદ-ઉપજાતિ) विवेकवैराग्यगुणातिरेकात्
શુદ્ધત્વમાસાદ્ય મનો વિમુળે ! भवत्यतो बुद्धिमतो मुमुक्षोस्
ताभ्यां दृढाभ्यां भवितव्यमग्रे ॥१७७॥ વિવે-વૈરાગ્ય-ગુખાતિરેઝાતું = વિવેકરૂપ ગુદ્ધિમતઃ મુમુક્ષો = બુદ્ધિમાન
અને વૈરાગ્યરૂપ ગુણો વધવાથી | મુમુક્ષુએ મનઃ = મન
મો = સૌથી પહેલાં શુદ્ધત્વ માસીદ્ય = વિશુદ્ધ બનતાં તાયામ્ = તે બન્નેની વિમુક્ય મવતિ = મુક્તિ આપવા ફેંકાયામ્ = દેઢતા વડે (શુદ્ધમાટે (સમર્થ) થાય છે.
મનવાળા) મતઃ = માટે
ભવિતવ્યમ્ = થવું જોઈએ. . મનોમયકોશ સંદર્ભે આપણે વિચક્ષણ વિચારણા કરી અને બંધન અને મોક્ષના કારણરૂપે મનને પ્રસ્થાપિત કર્યા પછી હવે મનની અશુદ્ધિ અને આસક્તિથી બંધન પ્રગટે છે માટે બંધન નિર્મૂળ કરવા કે તેનો આત્યંતિક નાશ કરવા, હવે વિવેક અને વૈરાગ્યનું પ્રબળ સાધન દર્શાવતાં કહેવાયું છે કે વિવેક અને વૈરાગ્યની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ મન શુદ્ધ થતું જાય છે. અંતે તેવું વિશુદ્ધ થયેલું મન જ નિર્મળતાને પ્રાપ્ત થઈ, મોક્ષનું અધિકારી બને છે. માટે મુમુક્ષુએ જીવનસાફલ્યની જડીબુટ્ટી જેવા વિવેક અને વૈરાગ્યરૂપી ગુણોની જ વૃદ્ધિ કરી તેને અલંકૃત કરી જીવનને સુંદર, શોભાયમાન અને પવિત્ર બનાવવું જોઈએ. જેમ ગોળ અને ઘી વગર શુષ્ક, રૂખો અને અરુચિકર કંસાર છે તેમ વિવેક અને વૈરાગ્ય વિના શુષ્ક અને સારહીન સંન્યાસ છે.
(છંદ-અનુષ્ટ્રપ) मनो नाम महाव्याघ्रो विषयारण्यभूमिषु । चरत्यत्र न गच्छन्तु साधवो ये मुमुक्षवः ॥१७८॥