SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ આત્મબુદ્ધિ પ્રાપ્ત ન થાઓ અને તેના શરીરનાદાસ્યથી તું કદી બંધનમાં પડી દુઃખી ન થાઓ. (છંદ-ઉપજાતિ) देहात्मधीरेव नृणामसद्धियां जन्मादिदुःखप्रभवस्य बीजम् । . यतस्ततस्त्वं जहि तां प्रयत्नात् __ त्यक्ते तु चित्ते न पुनर्भवाशा ॥१६६॥ થતઃ = કારણકે તામ્ = તેનો(દેહમાં આત્મબુદ્ધિનો) મધિયામ્ = ખોટી બુદ્ધિવાળા પ્રયત્નાતું = પ્રયત્નથી ગૃપામ્ = મનુષ્યોની નદિ = ત્યાગ કર. દેહાત્મઘી: પવછૂળશરીરમાં તુ = કેમકે આત્મબુદ્ધિ જ ત્યજે વિર = ચિત્તથી (તેનો) . જન્માવિદુઃવપ્રમવસ્ય = જન્મ, ત્યાગ થતાં મરણ વગેરે દુઃખોની ઉત્પત્તિનું પુનર્મવ-માશા = ફરીથી જન્મ વીનમ્ = કારણ છે. લેવાની આશા તતઃ ત્વમ્ = માટે તું ન = રહેશે નહીં. દેહાત્મબુદ્ધિત્યાગનું ફળ અન્નમયકોશનું વિવેચન પૂર્ણ કરતા ઉપસંહારમાં અત્રે આચાર્યશ્રી જણાવે છે કે દેહાત્મબુદ્ધિ અગર “દેહ હું છું', તેવો નિર્ણય સૌ કોઈને થતો નથી. પરંતુ દુર્બુદ્ધિવાળાને અગર આત્મા-અનાત્માના વિવેકના અભાવમાં જેની કુમતિ છે તેવા મનુષ્યોને જ, જડ શરીરમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેવી દેહાત્મબુદ્ધિ જ તેવા અવિવેકી માટે જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ જેવા દુઃખનું કારણ બને છે. એટલું જ નહીં, પરંતુ દેહાત્મબુદ્ધિ જ જન્મ-મૃત્યરૂપી સંસારનું બીજ પણ કહેવાય છે. માટે હે શિષ્ય! તું દેહાત્મબુદ્ધિનો વિલંબ વિના દેઢ પુરુષાર્થપૂર્વક ત્યાગ કર, જો તું તારા વિવેક ચિત્ત દ્વારા હું શરીર છું', તેવી બુદ્ધિનો ત્યાગ કરી શકીશ,
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy