SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૦ દુઃખ દે છે, તેવી જ રીતે તમોગુણની આવરણ શક્તિ કે રજોગુણની વિક્ષેપશક્તિ મૂઢબુદ્ધિ પુરુષને કે મોહગ્રસ્ત પુરુષને દુઃખ દે છે. નિષ્કર્ષ એટલો જ છે કે, આવરણ અને વિક્ષેપશક્તિમાંથી જ બંધન આવ્યું છે અને તેવા બંધન કે મોહમાં સપડાયેલો પુરુષ, દેહને આત્મા માની સંસારસાગરમાં કે જન્મમૃત્યુના ચક્રમાં ભટકયા કરે છે. (છંદ-શાર્દૂલવિક્રીડિત) बीजं संसृतिभूमिजस्य तु तमो देहात्मधीरंकुरो रागः पल्लवमम्बु कर्म तु वपुः स्कन्धोऽसवः शाखिकाः । अग्राणीन्द्रियसंहतिश्च विषयाः पुष्पाणि दुःखं फलं नानाकर्मसमुद्भवं बहुविधं भोक्ताऽत्र जीवः खगः ॥१४७॥ સંતિપૂમિનસ્ય વીનં તુ તમ = સંસારરૂપી વૃક્ષનું બીજ અજ્ઞાન જ છે. अंकुरः देहात्मधीः = અંકુર, સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ છે. पल्लवं रागः = પાંદડા રાગ છે, अम्बु कर्म = જળ કર્મ છે, स्कन्धः तु वपुः = થડ શરીર છે, ' शाखिकाः असवः । = શાખાઓ પ્રાણી છે, સાળિ દ્રિયસંહતિઃ ૨ = ઇન્દ્રિયોનો સમુદાય ટોચો છે અને પુષ્પાબ વિષય પુષ્પો વિષયો છે, પત્ત નાનાર્મસમુદ્રવ વવિઘ સુવમ્ = અનેક કર્મોથી ઉત્પન્ન થયેલું ઘણા પ્રકારનું દુઃખ “ફળ' છે, अत्र = આ સંસારરૂપી વૃક્ષમાં भोक्ता जीवः = ફળનો ભોગવનારો જીવ વા: = પક્ષી છે.) સંસારવૃક્ષનું વર્ણન ભગવદ્ગીતાના પંદરમાં અધ્યાયમાં તથા કઠોપનિષદમાં
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy