________________
૧૯૫
હિતેચન
fમ ઘામિમન્વિતમ્ = આ (સાત) ધાતુઓથી યુક્ત પ૬–૩–વક્ષઃ-મુન-પૃષ્ઠ-મસ્તઃ =પગ,સાથળ,છાતી,હાથ, '
પીઠ અને માથું નૌઃ ૩VIીઃ ઉપયુમ્ = આ બધા અંગો-ઉપાંગોથી ઉપયુક્ત બનતું મદં મમ રૂતિ થતમ્ = ‘હું” અને “મારું” એવા ભાવથી પ્રસિધ્ધ તત્ મોદાસ્પર્વ શરીરમ્ = (અને) મોહના આશ્રયરૂપ આ શરીરને,
= જ્ઞાનીઓ વડે स्थूलम्
= પૂલ (શરીર) इति ईर्यते
= એમ કહેવાય છે.
- સ્થૂળ શરીર વિવેચન
હવે સ્થૂળ શરીરના વિવેચનનો પ્રારંભ કરતાં જણાવાયું છે કે, મજ્જા, અસ્થિ, મેદ,માંસ, રક્ત તથા સ્થળ અને સૂક્ષ્મ ત્વચા એવી સાત ધાતુ વડે બનેલું આ સ્થૂળ શરીર છે. આ સપ્ત ધાતુઓથી સંયુક્ત સ્થૂળ શરીરમાં જ પગ, સાથળ, છાતી, હાથ અને પીઠ વિગેરે અંગ-ઉપાંગો રહેલાં છે. આશ્ચર્ય તો એ છે કે, હું આત્મસ્વરૂપે શરીરથી અસંગ અને ન્યારો છું. છતાં શરીરને અજ્ઞાનમાં મમભાવે મારું કહું છું અને અહંભાવથી હું મને શરીર માનું છું. આમ, શરીરની મોહબ્રાન્તિ પેદા કરનારું સ્થળ દેહનું તાદામ્ય જ બંધનનું કારણ છે, એવું જ્ઞાનીઓ સમજાવે છે. આ દેહતાદાભ્યથી મુક્તિ માટે જ આવા સૉંથો ઉપર આપણે વિચાર કરવો જોઈએ.
*
| (છંદ-ઉપજાતિ) नभोनभस्वद्दहनाम्बुभूमयः
सूक्ष्माणि भूतानि भवन्ति तानि ॥७॥ परस्परांशैर्मिलितानि भूत्वा
स्थूलानि च स्थूलशरीरहेतवः ।