SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તતઃ મુનેઃ श्रुतिः = त्वया = તત્ મનનમ્ = તેનું મનન,(અને) ત્ય નિત્ય-નિરન્તરમ્= નિત્ય નિરન્તર, હવ चिरम् દીર્ઘકાલ સુધી सतत्त्वध्यानम् આત્મતત્ત્વનું નિદિધ્યાસન (ક૨વું જોઈએ.) = = = ૧૯૩ ત્યારપછી તતઃ = ત્યાર પછી મુનિએ विद्वान् વિદ્વાન ઉપનિષદનું શ્રવણ ભવિજ્યં પરમ્= નિર્વિકલ્પ બ્રહ્મને પામીને = અહીંયા જ (વર્તમાન શરીરમાં) નિર્વાનુમ્ = મોક્ષનું સુખ સમૃઘ્ધતિ- સારી રીતે અનુભવે છે. પૂર્વે મોક્ષના પ્રથમ સાધન જેવા વૈરાગ્યનો ઉલ્લેખ કર્યા બાદ તે સંદર્ભમાં આચાર્યશ્રી આગળ જણાવે છે કે દૃઢ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા પછી મોહ ઉપજાવે તેવા તમામ કર્મોનો ત્યાગ કે સંન્યાસ કર્યા બાદ, સદ્ગુરુના મુખે શ્રુતિ, સ્મૃતિ કે શાસ્ત્રના વચનોનું શ્રવણ કરવું જોઈએ. શ્રવણ દેઢ થતાં શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલાં સત્યના સંકેતો કે આત્મસ્વરૂપના લક્ષણો ઉપર મનન કરવું હિતાવહ છે. મનન કરતાં કરતાં જે આત્મતત્ત્વ કે બ્રહ્મતત્ત્વની સ્પષ્ટતા થઈ હોય અને સ્થિર રીતે જે તત્ત્વ ગ્રાહ્ય થયું હોય તેવા આત્મતત્ત્વનું સજાતીયવૃત્તિપ્રવાહ દ્વારા અખંડાકાર વૃત્તિની મદદથી નિરંતર ધ્યાન કે નિદિધ્યાસન કરવું જોઈએ. તેમ કરતાં કરતાં અનાત્મવૃત્તિઓ કે વિજાતીયવૃત્તિપ્રવાહ ધીરે ધીરે શમી જશે અને નિર્વિકલ્પ સમાધિ જેવી વૃત્તિવિહીન દશા પ્રાપ્ત થશે. આ દશાને જ નિર્વાણ, અતિન્દ્રિય સુખ, મોક્ષ, મુક્તિ, અપરોક્ષાનુભૂતિ કે સાક્ષાત્કાર કહેવાય છે. આમ, શ્રદ્ધાવાન શિષ્ય કે મુમુક્ષુનું વૈરાગ્યપ્રાપ્તિ પછીનું અંતિમ કર્તવ્ય સદ્ગુરુએ જણાવીને શિષ્યને અત્રે ન્યાલ કરી નાખ્યો છે. તારે = (છંદ-અનુષ્ટુપ) यद् बोद्धव्यं त्वयेदानीमात्मानात्मविवेचनम् । तदुच्यते मया सम्यक् श्रुत्वाऽऽत्मन्यवधारय ॥७३॥ = यद् = જે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy