SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. જેના પરિણામે દુઃખનો આત્યંતિક બાધ સર્જાઈ જાય છે. સર્વ દુઃખોનો આત્યંતિક બાધ થવો, તેને જ આચાર્યશ્રી શ્લોકમાં ઉત્તમજ્ઞાન કહે છે. " નાયતે જ્ઞાનમુત્તમમ્” તેન “ ુઃવનાશો મવત્વનુ ” (છંદ-શાલિની) श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोः मुक्तेर्हेतून् वक्ति साक्षात् श्रुतेर्गीः । यो वा एतेष्वेव तिष्ठत्यमुष्य मोक्षो ऽविद्याकल्पिताद् देहबन्धात् ॥४८॥ શ્રદ્ધા-મવિત્ત-ધ્યાનયોગાત્-શ્રદ્વા, વિત્ત મુમુક્ષોઃ मुक्तेः साक्षात् हेतून् શ્રુતે : ૧૪૮ કહે છે. ભક્તિ, ધ્યાન અને યોગ; ય: વા વ્ જે કોઈ પણ આનું एतेषु तिष्ठति અનુષ્ઠાન કરે છે સાક્ષાત્ તેનો अमुष्य કા૨ણો છે (એમ) વિદ્યાન્વિતાત્ અવિદ્યાથી કલ્પિત શ્રુતિની શરીરના બંધનથી देहबन्धात् મોક્ષઃ વાણી મોક્ષ (થાય છે.). મુમુક્ષુના = મુક્તિનાં = = = = = – = = = = = શાસ્ત્રવિચાર એ જ દુઃખમુક્તિનો મહાન ઉપાય છે. તેવું વર્ણવ્યા બાદ અન્ય સાધનોનું વર્ણન અત્રે ક૨વામાં આવ્યું છે. જે કોઈ મુમુક્ષુ અહીં દર્શાવ્યા પ્રમાણેના શાસ્ત્રસંમત અને શ્રુતિસંયુક્ત સાધનોનું અનુષ્ઠાન કરે છે તે અજ્ઞાનજન્ય કલ્પિત દેહાદિના બંધનથી મોક્ષ કે મુક્તિ પામે છે. મુક્તિના સાક્ષાત્ સાધનને વર્ણવતાં અત્રે સૌ પ્રથમ શ્રદ્ધાને વર્ણવી છે. પૂર્વે સમજાવી ગયા પ્રમાણે ગુરુ અને શાસ્ત્રના વચનોમાં દૃઢ સત્યબુદ્ધિ કરવી તેને શ્રદ્ધા કહે છે. શ્રદ્ધા ખૂબ જ મહત્ત્વનું તથા પાયાનું સાધન હોવાથી તેને સૌથી પ્રથમ વર્ણવી, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દ્વિતીય સાધન તરીકે ભક્તિ દર્શાવી છે. સ્વસ્વરૂપના અનુસંધાનને ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિ એટલે જ અવ્યભિચારિણી ભક્તિ અથવા અનન્ય ભક્તિ. આવી ભક્તિ અભેદભાવે કરવામાં આવે છે. અર્થાત્ ‘હું અને
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy