SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ तमाराध्य गुरुं भक्त्या प्रहप्रश्रयसेवनैः । प्रसन्नं तमनुप्राप्य पृच्छेद् ज्ञातव्यमात्मनः ॥३६॥ ૫: શ્રોત્રિયઃ = જે શ્રોત્રિય રજુ: = બંધુ; (એવા) . પ્રવૃત્તિના: = નિષ્પાપ તમ્ = તે માહિત: = કામનાઓથી રહિત ગુરુમ્ = ગુરુની બ્રહ્મવિત્તમ: = ઉત્તમ બ્રહ્મવેત્તા ભવજ્યાં = ભક્તિપૂર્વક ब्रह्मणि = બ્રહ્મમાં ' મીરાધ્ય = આરાધના કરીને ૩૫રત: = રમણ કરનાર પ્રશ્રયસેવનૈઃ = વિનય, નમ્રતા નિરન્થન: = ઈધણ વગરના અને સેવાથી મનનઃ રૂવ = અગ્નિ જેવા પ્રસન્ન = પ્રસન્નતાને શાન્તઃ = શાન્ત મનુકા = પ્રાપ્ત થયેલા મહેતુદયસિન્થ = કોઈ પણ કારણ તમ્ = તેમને વગર દયાના સાગર માત્મનઃ = પોતાને માનમતામ્ = શરણે આવેલા જ્ઞાતવ્યમ્ = જે જાણવું હોય તે સતા = સદાચારીઓના પૃચ્છેત્ = પૂછવું. - પૂર્વોક્ત શ્લોકમાં ગુરુસમીપ જવા વિશે જણાવ્યા બાદ હવે ગુરુચરણમાં શરણ સ્વીકારવા તત્પર શિષ્ય કોને ગુરુ તરીકે જાણવા? અર્થાત કેવા ગુરુના ચરણમાં પોતાની જાત સમર્પિત કરવી? ગુરુ કેવા હોય? ક્યાં હોય? તેવા ગુરુ વિશેની મૂંઝવણને દૂર કરવા અત્રે પ્રસ્તુત શ્લોકમાં આદિ શંકરાચાર્યજી ગુરુની ઓળખ આપતાં જણાવે છે કે, જે નિષ્પાપ હોય, નિષ્કામ હોય, શ્રોત્રિય તેમજ ઉત્તમ બ્રહ્મવેત્તા હોય, બળતણ વગરના અગ્નિ સમાન શાંત હોય, અકારણ દયા દાખવનારા કરૂણામૂર્તિ સ્વરૂપ હોય તેવા ગુરુ પાસે જઈ શરણાગતિ સ્વીકારવી જોઈએ. અજ્ઞાનની નાબૂદી ઇચ્છતા મુમુક્ષુએ પરમ તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. પરમ તત્ત્વના જ્ઞાનની પ્રાપ્તિ અર્થે વેદાંત શ્રવણ તથા વેદાંતવિચાર અનિવાર્ય છે. આવા વેદાંતશાસ્ત્રના શ્રવણ માટે તથા તેવા
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy