SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા ૩ આવશ્યકનિયુકિત વિગેરેમાં તીર્થંકરાના સમ્યકત્વને પણ સમ્યકત્વ કહ્યા છતાં વ્હેલેથી તીથ કરનુ' સમ્યકત્વ, ‘વરમાધિ’ જ કહેવાય ૪ આખા દેશ અનાય દ્વાય છતાં તેમાં આવેલુ તીથ તે અનાયે ગૃહીત છતાં આય”જ રહે. ૫ આવશ્યકસૂત્રની મને ટીકામાં ચાલતાં ધર્માંકથન કરવાનુ જણાવનાર પુરતે સમર્થિતા ધર્મો હેતુસ્રો એમ વાકય છતાં ‘ચાલતાં ધમ કહ્યો નથી' એમ માનવું. ૬ ‘વીતરાગપણામાં જ વાલીજીએ રાવણને શિક્ષા કરી.’ ૭ મત ત્ય. ના પાઠના કરેલ અથ' સાચા જ હતા. આ બધી હકીકત નિષ્ણુયની વખત ચર્ચીત અને પ્રતિજ્ઞાપત્રમાં મધ્યસ્થા લખાવી શકત છતાં શ્રીમાને તેમ નથી માન્યું તેમાં (ના) કહેવાય નહિ ! તેમજ આખા ૫૬ પાનાના ત્રણ અંકે સ ́પાદકના નામે નહિ ચમકાવતાં પેાતાની સહીથી પેાતેજ મુદ્દત આદિ જણાવી નિણૅય કરવા તૈયારી કરી હોય તે ઉપરની વાત પણ તેમને સાબીત કરવી પડત. ॥૫૯૨ (ત ́ત્રી) **** સિદ્ધચક વર્ષે ૪ અક ૧ પૃ. ૨૩-૨૪ સમાલાચના ૧ રાગ કરનાર ગુણુ અને ગુણી અને ઉપર રાગ કરે તે પણ તે પ્રશ્નસ્તરાગ કહેવાય પણુ દ્વેષ કરનાર તેા ફકત દોષ ઉપર જ દ્વેષ કરે તે જ પ્રશસ્તદ્વેષ ગણાય પણ દેોષવાલા ઉપર દ્વેષ કરાય તે તે દ્રુોષ પ્રશસ્ત નથી એટલું જ નહિ પણ મૈત્રી, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના ભંગ રૂપ છે એ વાત પ્રવચનકારને નથી સમજાઇ, તે સમજે કે જેથી પ્રશસ્તદ્વેષને નામે દેોષવાલા ઉપર દ્વેષ કરવામાં ધમ મનાવી, મેાજ ઉડાવવી છે.ડે. ૨ સર્વાનુભૂતિ આદિના નાશક ગેાશાલાને શિક્ષિત નહિ કરનાર વીતરાગ ભગવાનૂ કે સમય બીજા મહાપુરૂષને આશાતના કરનારની કૅટિમાં નવપ્રવચન (પ્રવચન) કાર મૂકે તેમાં શું કહેવું ? ૩ અંગત રાગદ્વેષ અને શુભ પદા'ની લાગણીને અંગે રાગદ્વેષને ન સમજે તે પ્રવચનકારને વીતરાગ પણામાં લબ્ધિનું ફેરવવું માનવું પડે. ૪ અરિહંત મહારાજને અંગે કરાતા રામ જે નિજ રાતું સાધન છે, છતાં પણુ સ્વરૂપે તે તેને શ્રી મલગિરિજી મધનું કારણ જણાવે છે. ૧૨
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy