SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાચના સંગ્રહ યાને આગમ ધારકની શાસનસેવા [૮] ૨ હરિભદ્રસૂરિ પરોપકાર, ધિલાભ થયા પછીથી જણાવે છે તે પણ પરવચનને મતે જુઠા હશે ૫૮૨ ૩ વિચારથી ગમ્ય છતાં સાક્ષાત અક્ષર નથી એમ કહેનાર શંસયવાદી (૫૮૩ાા ( એક વ્યાખ્યાન ) સિદ્ધચક વર્ષ ૩ અંક ૨૪ ૧૯૯૧ ભા.વ. 1)) ૫૭૮ સમાલોચના ૧ વિપાકનું બંધન દુર્ગધથી બચવા. ૨ નાના વખતે બંધનને લેખ નથી આરોહ મોટામાં જ ઘણે છે ૩ વિન્યસ્ત શબ્દ છે, તે ન્યાય કરનારને ખેંચે જ છે, સુબદ્ધ શબ્દ નથી. ૪ કાગળ લખનારને માનતા હોય તેને પૂછવું. ૫ ચર્ચાસાર ખોટા અર્થવાળે ને કલ્પિત ફેટાવાળે જ છે. ૬ વ્યાખ્યાનની વખતે બાંધવાને લેખ હોય તે કેઈને પણ માનવામાં વાંધો હોય જ નહિ, પણ હજુ સુધી એક પણ તે લેખ છે જ કયાં ? ૭ શાસ્ત્રના અર્થો ન ફેરવે, પરંપરા છે, તે વખત ઉપયોગ નથી રહેતે માટે બાંધુ છું ધારી . બાંધે તે અથવા લિંગ ફરી જાય છે, પ્રમાદને પિષણ મળે છે, વિધિશાસ્ત્રોમાં લેખ નથી અને ઉપયોગ શકય છે માટે ન બાંધવી સારી છે (એમ) માને ને બાંધે તે તે બંને આરાધક થાય. ૫૮૩ (પુનાસ્થિત) ૧ ઉજમણું જે શાકત છે એમ માનો છે તો હવે તેમાં મેલાતી વસ્તુઓને બાધ તમારે શાસ્ત્રથી દેખાડ. ૨ સમવસરણની રચના કરાય ને વિખેરાય એમ માન્ય છે તે હવે વર્તમાનને સવાલ શાસ્ત્રના લેખથી લાવે ૫૮૪ (સમયધર્મ) ૧ દરેક વખતની આરાધના કરવાની રીતિ જેવાથી તથા આખો લેખ જેવા આંખને મહેનત અપવાથી ચંદરવાદિ ને ઉપકરણને ખુલાસો થશે. ૫૮૫ : ૨ માંડલાના પાઠની વાતને સવાલ ન હતું પરંતુ નવપદની સ્થાપના તેના ભંગને સવાલ હ પ૮૬ ૩ ભંગના ભયથી નહિ કરવાનું કહેનારને મંદિર અને મૂર્તિને દાખલે બરાબર છે. ૫૮૭ા : ૪ શાસ્ત્ર અને ધર્માનુષ્ઠાને સામે ધૂળ ઉડાડનાર મનુષ્ય ધૂળ ઉડાડવાની વાત કરે તે સાહસ ૫૮૮ ૫ શાસ્ત્રની શ્રદ્ધાવાળા તે માને છે કે ભારતમાં ચોવીસે કલાક સૂર્યની સ્થિતિ છે. સમયમની શ્રદ્ધા સડેલી હેય, શાસ્ત્રાનુસારીઓને એલર્ભ દે તે તેને શેલે જ. (જેવું મંડલ પ્રકરણ) ૫૮૯
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy