SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ] સાગર સમાલાચના સંગ્રહ ચાને આગમાદ્નારકની શાસનસેવા માનવાનુ” રાખ્યુ નથી એથી સ્પષ્ટ છે કે જૈનશાસન જ્ઞાનને માત્ર સાધન તરીકે ઉપયેગી ગણે છે, જયારે ચારિત્રને સાધ્ય તરીકે ઉપયેાગી ગણી તેને અંગે પૂજયતા ગણે છે. પપા ૬ કોઇપણ એકલવહારી પગચ'પી, સાધ્વી પાસે વજ્રક્ષાલન કે કિંમતી કમ્બલના કારણથી જુદો થઈ એકલા પડયા છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સાબીત કરે નહિ ત્યાં સુધી મતિના સાગર રહે, જ્ઞાનના સરોવર પણ ન થાય "પદ્મા સ્વચ્છંદ પ્રલાપેાથી “સમેલનને” સડેડ લાગતા નથી. ૫૫૬૧૫ ૭ ચૈત્ર સુદી પાંચમથી ચૈત્ર વદ્દી ૧ સુધી મહા અસ્વાધ્યાય ગણવાનુંશાસ્રસિદ્ધ હાઈ સુદ ૧૪ના અસ્વાધ્યાયના વસે કાલગ્રતુણુ ને પદારપણુ વિગેરે કાય થયું તેને કોઇપણ આગમાનુસારી તે સમૂસ્પ્રિંમ ક્રિયા જ માને ૫૫૬૨ા ભાવનગરથી શા કુવરજી આણુજીએ ‘પાક્ષિક અતિચાર’ નામની બહાર પાડેલી ચે।પડી, શાસ્ત્રથી વિરૂદ્ધ લખાણવાળી હાવાથી શાસ્રાનુસારીઓએ આદરવા લાયક નથી ૫૫૬૩૫ Y સિધ્ધચક્ર વર્ષ ૩ અંક ૨૧ ૧૯૯૧ શ્રા, જી. ૧૫ રૃ. ૫૦૪-૫૦૫ સમાલાચના નિયુ`તિકારે ‘સમુવ્વત્ત” શબ્દ હેલેàા ને તેમાં પૃચ્છા વગેરે લેવાથી અન્યાથપણુ અટકાવવા ટીકાકારે રૂતિ સભ્યÒાવૃત્તિર્થારવ્યાતા એમ કહ્યું, તેને ન સમરે તે જ આ પ્રમાણે સમ્યકત્વની ઉત્પત્તિ કહેલી છે' તેવા અન્યદ્શે અથ કરે. ॥૫૬૪ા ર્દનમાહનીય ખપાવતાં ચાથે તે ઠીક, પણ પાંચમે ને છઠે હાય એ નિયમ કરનારે મરૂદેવા માતાનુ' દ્રષ્ટાંત વિચારવું ને પાઠ આપવા પા ૩ દનસપ્તકને ખપાવતી વખતે પાંચમા, છઠ્ઠા ગુણુઠાણાવાળા સાધુ કરતાં અસ`ખ્યગુણુ નિરા તા એની પાંચમી શ્રેણી હાવાથી માનવી જ પડશે, ને અણુસમજુને હિસાબે તા ચેાથે ગુડાણે ક્ષાયિકસમકીતિ હમેશ સાધુ કરતાં અસખ્યગુણ નિજ રાવાળા છે, અને અવિરતિ હોય તે તે ચેાથે જ હાય છે. ૫૫૬૬) ૪ સમ્યકત્વને સ્થાને પ્રથમ સમ્યકત્વ' કહી પ્રથમ શબ્દ ઘુસેડવા એ કોનું કાય છે એ સમજીએ સમજે છે. ૫૬૭ના
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy