SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૮ છઠ્ઠી પ્રશ્નમાં શિષ્ય નિષ્ફટિકાને પ્રશ્ન ન લાગુ પડે એમ કહેનારે આપવાદમાં કેમ લેવું પડયું એ વિચારવું ૫૪૩ ૯ ‘ત પુત્રને સંબંધ ન હતું એમ કહેનારે ગ્રંથકારને કેવા માન્યા ? ૫૪૪ ૧૦ દંપર્યની વાત કરનારે વાક્યર્થને જ છોડી દે એ સાહસ છે, અધિકાર હોય છતાં પાઠમાં નથી એમ બેલવું તે તે વિચારવાનું જ છે. રાતા નો પ્રયોગ ને હાલિકને અધિકાર તે તે વસ્તુને સ્પષ્ટ કરે જ છે ૫૪પા ! સિદ્ધચક વર્ષ ૩ અંક ૭ ૧૯૯૧ પિ. શુ. ૧૫ ટાઈ પેજ ૨ સમાલોચના ૧ શ્રી પંચવસ્તુની રોય ગાથાની ટકામાં વિઘણીતા પાઠને સાક્ષાત્ અર્થ મુખે મુહપત્તિ બાંધી નંદીસૂત્ર સાંભળવું એ થતું નથી માત્ર ચર્ચાસર મુખબંધનની સિદ્ધિ માટે હોવાથી તે અર્થ કર્યો છે એમ તમારું કથન બંધનમાં તેની નિરૂપગિતા સ્વીકારે છે. ૫૫૪૬ ૨ તે ગાથાને જ શબ્દ નંદીસૂત્રના વકતાની શ્રોતા જેવી દશા જણાવી વકતાને પણ મુખમાં ધન ન હતું એમ સ્પષ્ટ કહે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી. પ૪છા ૩ શ્રી શીલાંકાચાર્યને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપાને પાઠ તે ગ્રંથની પ્રાપ્તિ વિનાને છે. ૫૪૮ ૪ તિલકાચાર્યની સામાચારીમાં કાલગ્રહણવિધિમાં કાને મુહપત્તિ રાખવા જણાવે છે, પણ ત્યાં વ્યાખ્યાન કે બંધનની વાત જ નથી. ૫૪૯ ૫ વોલ્યા શબ્દને પિતપર્યાય કરતાં પત્રક અને પિતાને દ્વન્દ્રસમાસ ભૂલાઈ ગયા છે. પત્રક શબ્દથી કાગળ જ લેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે પપ૦ ૬ મુખ આગળ સુહપતિ રાખવાની શ્રી આદીવર ચરિત્ર અને પુષ્યમાલા વિગેરેની વાત દેશના વખતની છે તેમ તે તે સ્થાન જેવાથી સમજી શકાશે. ૫૫૧૫ ૭ ચર્ચાસારમાં આપેલા ફોટા મુખ સાફ દેખાડવા માટે “એડથી મુહપતિવાળા ક્ય છે એવું કથન તે ફેટાઓની કાપિતતા જણાવવા બસ છે. પપરા ૮ એકપણ પુરા હજી સુધી વ્યાખ્યાન વખતે મુખ્યબંધનને ચચસારથી કે આટલા લેખેથી આપી શકાયું નથી, માટે તેની જાહેરાત કરવી જરૂરી છે. પ૫૩
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy