SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૦] સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા વ્યાખ્યાન સિવાયના સ્વાધ્યાયાદિમાં જલવાશે ને સાવદ્ય વચન નહિ થાય તે વ્યાખ્યાનમાં પણ તેમ કેમ નહિ થાય ? પ-શ્રાવકને તેની રીતિએ પુસ્તકની કે તેમાંની સ્થાપનાની આશાતના ટાળવા ખાંધવાનુ હોય છતાં તમારે તેનું અનુકરણ કરવું હોય તે બધી વખત પુસ્તક ઝાલતાં ખાંધવું ૬-મણકા માટે ઉપદેશરસાયન દેખવા. ૭-કિરણાના સ્વભાવ પ્રસરવાના છે ને તેથી કાંતિનુ કથન અમ ધનને જણાવે છે. વર્ણનને અધિકાર પણ નથી. (બાંધનાર પક્ષે) મુંબઈ થી ચર્ચાપત્ર લખાવીને ચર્ચાની શરૂઆત કરી છે. ( જૈન ) ૫૫૩૩૫ ૧ પ ́ચવસ્તુની ૯પ૭મી ગાથાનું' ચર્ચાસારવાળું ગાથાનું તાત્પય ટીકાથી સ ંગત નથી એમ હવે તમે પણ માને છે, તેમજ તેમાં આપેલ અપિશબ્દ વકતા ને શ્રોતાની સરખી અવસ્થા જણાવે છે તે વિચારો, ૨-ચર્ચા ન કરવાની તમારા પક્ષે કબુલાત લીધી એ વાતનું મૌ ખક તત્ત્વ જવા દઇએ પણ ખુદ શેઠશ્રીનું ભાષણ વાંચવું. તે વખતે છાયું કાઢનારને પુછે કે જેથી ખસ્યાનુ` માલમ પડે. ૩-તટસ્થથી સાચા નિર્ણય મળે નહિ એમ તમે માનેછે તે ઠીક નથી તમેા મધ્યસ્થદ્ધિએ જેએને તટસ્થ તરીકે નીમે કબુલ હતા તેથી તમને નીમવા લખ્યુ હતુ. ૪ ચામાસાની દીક્ષાના પુરાણ અને ભાવિત શ્રાધ્ધ માટે નિષેધ નથી એ હકીકત નિશીથભાષ્ય ૧૦ ઉ.થી સ્પષ્ટ છે. અન્ય માટેના નિષેધમાં દેશ. વૃત્તિકાર મહારાજ પણ પ્રાયઃ શબ્દ લખે છે. ૫- પર'પરારૂપે કહેવુ' ને શાસ્ત્રના અનર્થક પઢો આપવા એ કેમ શાલે ? ૬-આચારણાને આગમાકત કહેનારે સમજવું જરૂરી છે. ૭-નિષેતુક તેમજ સાવદ્ય આચરણા માનવાની શાસ્રકારે સ્થાને સ્થાને મનાઈ કરી છે ૮-શ્રી કાલકાચા મહારાજે મતરાવિ પાઠથી આચરણા કરી છે તે તમારી માચરણામાં કોઈ પાઠ છે કે ? ૯–પયુ ષણ કલ્પકષ ણમાં અપવાદના લેખો છે. ૧૦-ગણધર મહારાજે બાંધીને વ્યાખ્યાન વાંચવાના પુરાવા આપવે. ૧૧-વ્યાખ્યાન વાંચતા મુહુપતિ વીંધેલા કાનમાં ભરાવવી એવા પુરાવે વિધાનવાળા આપ્યા પછી તેની પ્રમાણિકતા જોવાય. ૧૨-કાન ન વીંધ્યા હેય તા પણ વસતિ પ્રમાતા મુખ બાંધી શકાય છે એમ તમે માના છે એટલે સાધુ થતાં પડિલેહણ કરવા કાન વીંધવા એવા પાઠ તે તમારે આપવા. ૧૩–થેડે અંતરે મુહપતિ રહેવાથી તે સુકાશે ને યતના પણુ થશે. બાંધનારે સમૂચ્છિમની ઉત્પત્તિ ને હિંસામાં બચાવના પાઠ દેવા. ૧૪-ચેાથનુ કારણ અધિકતા છે ને તે ચાલુ છે તેમજ તેની પ્રવૃતિને નિશીથ આદિમાં સ્પષ્ટ લેખ છે. ૧૫-માંધ્યાની વાત કહેનાર સથા જુઠા છે. તમા તે માની તે પણ નવાઈ છે. ૫૫૩૪૫ (મુંબઇ સમાચાર) ૧-પત્ર શબ્દથી કાગળ જ લેવા એ જુઠ્ઠું હતું ને ? શાસ્રકારે તે તાડપત્રાહિ લીધાં જ છે. ૨-ત્રણ કાંણાથી પ્રતનુ લાંભાપણું ને મુહપતિના હેતુ ગણાય. તેથી
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy