________________
સાગર સમાલોચના સપડ યાને આગમાધારકની શાસનસેવા
[૭૩] સુધારાની ઉણપ
દર્શન મેહક્ષપક કરતાં અસંખ્યાતગુણી નિજેરાવાળો જે ઉપશમક લીધે છે તે અઠ્ઠાવીસ પણ પ્રકૃતિને ઉપશામક છે એમ તત્વાર્થ બંને ટીકાકારે ચકખું કહે છે. (સમકિત પામતાનું લખાણ તે તેમાં પણ સુધર્યું નથી.) ૪૭રા
(જૈન પ્રવચન વર્ષ ૬, અંક ૨મે.)
- સિદ્ધચક વર્ષ ૩ અંક ૩ સં. ૧૯૧ કા. શુ. ૧૫ સમાલોચના
(૧) જૈનપ્રવચન અક ૧પ પા. ૧૯૨માં બીજા કલમમાં “એ દ્રઢ વૈરાગી રાજકુમારે સ્વયં પ્રવ્રજયા ગ્રહી એમ સ્પષ્ટ લખ્યું છે, અને તે જ પત્રના અંક ૧૭માંના પા. ૨૧૬ માં તેનું “શ્રી મહાવીર મહારાજે દીક્ષાને નિષેધ જ કર્યો છે ને નિષિદ્ધ કરાએલ હેવા છતાં’ એવું વિવેચન કરવામાં આવ્યા પછી “સ્વયં દીક્ષા નથી લીધી પણ ભગવાને આપી છે એમ સમાલોચના થતાં અંક ૨ ના પા ૨૫માં સુધારો કરવામાં આવ્યો એમ મહાવીર મહારાજાએ જ શ્રી નંદિને નિષેધ કર્યા પછી પણ દીક્ષા આપી” એમ હવે પ્રવચનના લેખકે પણ સ્પષ્ટ માન્યું છે. n૪૭૩
( ૨ (૩૪) ગુરૂતવિનિશ્ચયના પાઠમાં દીક્ષા એ વિશિષ્ટ બીજ અને સમ્યકત્વ એ બીજ માત્ર છે એમ કહયા છતાં તે ભેદને ન સમજે અને અન્યથાથી કહેલા વિરોધને ન સમજે તે મનુષ્ય જ “ખેડુતને અપાવેલી દીક્ષાના પ્રતાપે ” એમ પ્રકરણ વિરોધી અને અસંબદ્ધ લખે અને સિદ્ધ થયેલી છે એમ પણ પ્રસંગાપાદનને ન સમજતાં જ લખે ૫૪૭૪ | (T) અસંબદ્ધ અને જુઠા પણ માત્ર પાઠ આપવા એવી ટેવવાળાને પાઠમાં રહેલ મુદ્દો ન સુઝે અને તેથી ગુરુતત્વવિનિશ્ચયના મત gવને સંબંધ કે અર્થન અપાય તે સ્વાભાવિક છે, કેમકે તેને સ્પષ્ટ અર્થ એ હતું કે- પૃચ્છાદિથી યંગ્ય જણાએલાને (વસ્તુતઃ) બીજાધાન માટે ને સામાન્યથી વિશિષ્ટ બીજાધાનને માટે આચાર્યો દીક્ષા આપે છે. કેમકે તેવા બીજથી આઠમે ભવે મોક્ષ મેળવે છે ને તેથીજ નિશ્ચયથી પડવાવાળે જાણે હતે એવા હાલિકને ભગવાન મહાવીરે ગૌતમસ્વામીજી દ્વારા દીક્ષા અપાવી છે. (વાચકને આથી સ્પષ્ટ માલમ પડશે કે તૃપ્તિકારને પાઠના ઉલટા, જુઠા, અસંબદ્ધ અને અણસમજ ભરેલા અર્થ લખી દેવાની ટેવ પડી છે ને તે પિતાની ટેવને બીજાને માથે બેટા પડયા વિગેરેની બળતરાથી ઓઢાડવા જાય છે ૪૭૫
(૩) “કશોય લાભ થવાને જ નથી એવું વાકય તૃપ્તિકારકને પિતાની કલ્પનાથી જ લખેલ હોવાથી જ ગળી જવું પડયું છે ને પ્રરૂપકના વચનમાંથી તે દેખાડી શકાયું નથી. ૪૭૬ ૧૦