________________
[૭૨]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમહારકની શાસનવા ૧૧ ચર્ચાસારમાં ૫૭ના અર્થમાં બાંધવાનું જુઠુ કરેલ છે. ૪૬દા ૧૨ મુખકેશ બાંધનાર મૌન હેય તમારે વાંચવું છે. આ૪૬૭ા
(મુંબઈ સમાચાર તા. ૧૮-૧૦-૩૪)
સિદ્ધચક્ર વર્ષ ૩ અંક ૨ ૧૯૦ આસો વદી ૦)) સમાલોચના
૧ મુહપત્તિ ચર્ચાસારમાં પંચવસ્તુની રૂારોવ એ ગાથા અને તેની ટીકા આપીને તેને તાત્પર્ય તથા ભાવાર્થમાં મુખ બાંધવાનું જણાવેલું હોવાથી સત્યતા માટે વિધિ તથા મુલવત્રિકા જિતમુવમઃ એ પાઠ અર્થ સાથે જણાવી મુખ્યબંધનને અર્થ ખે છે એમ જણાવાયું છે. (એમાં માત્ર લીટી હાથ પગ વગર ની કહેવું તે ઉપયોગી વસ્તુને નહિ સમજનારનું કાર્ય છે.) ૪૬૮
૨ મુહપત્તિ ચર્ચાસાર બહાર પાડીને જે વાસ્તવિક નિર્ણય કરે હવે તે નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાવ્યું ? તથા સંમેલનમાં એક વિદ્વાનમુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા? હજી પણ પ્રતિજ્ઞા કરી, મધ્યસ્થના નામ આપી જાહેર કરશે તે બીજાઓ તૈયાર જ છે. (ચર્ચાસારની માફક ખોટા પાઠ અને અર્થો ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપત્તિ બાંધવાના વિધાનને પાઠ અપાય તે તે પક્ષને શોભાવળું છે. કાજો કાઢવા વિગેરેમાં કાન વિંધ્યાને પાઠ હોય તે પણ લેખકે આપવો જોઈએ. કારણ કે ત્યાં તે ગરદને ગાંઠ વાળવાની વાત છે) ૪૬લા
(મુંબઈ સમાચાર તા ૨૭ ૧૦-૩૪) ૧ રજા દેનાર સ્ત્રીઓને સૌભાગ્ય સૂચવનાર વેષ ઉતારવાની જરૂર કોઈ પ્રજ્ઞાપકે કે જિજ્ઞાસાવાળાએ તો જણાવી નથી, પણ તૃપ્તિકારકને તેવો રસ્તો લેવા માટે ફત બહાર પાડવાનું મન થયું હોય તે તે જાણે, હકને માટે પણ તેમજ (પૂર્વકાલ અને વર્તમાનમાં સંસારમાં રહેનારા તે રજા આપે કે ન આપે તે પણ દીક્ષિત થનારની મમતા વાળા હોય જ છે, અને તેથી સધવા પિતાના સૌભાગ્યના વેષે રાખતી અને રાખે છે. ॥४७०॥
૨ શ્રી જિનશ્વર મહારાજ, જંબુસ્વામીજી, શય્યવસૂરિજી વિગેરેએ બાલ, વૃદ્ધ વિગેરેને આપેલી દીક્ષા શ્રી નિશીથભાષ્ય ૧૦ મે ઉ. ગાથા ૨૫૯, ૨૬૦, ૨૮, ૨૮૧, ૪પ૬ વિગેરે અને શ્રી પંચક૬૫ ભાષ્યમાં ગાથા ૨૩૩-૨૩૬, ૨૬૫, ૨૬૮, ૫૩૮-૫૪૩ વિગેરેમાં દ્વિતીયપદે એટલે અપવાદપદે ગણવેલી છે. તેવી રીતે મનકની દીક્ષાને શિષ્યનિષ્ફટિકા ગણાવી હોય તો પાઠ આપો. છતાં જેને શિષ્યનિષ્ફટિકાને દોષ ન માન હોય તેણે ખુલાસે શ સ્ત્રના પાઠ સાથે આપ જોઈએ ૪૭૧ (જૈન પ્રવચન વર્ષ ૬ અંક ૨ .)