________________
સાગર સમાવેાચના સંગ્રહું યાને આગમાધારકની શાસનસેવા [૬૯]
૨ ૫ટખંડાગમમાં કોઈ ગણધરપ્રાણીત વાકયે નથી, ને તે દિગ ંબરાના હિસાબે પણ નવાં જ વાકયે। હાવાથી નવાં બનેલા છે, માટે શ્વેતાંબર આગમા ઉદ્ધરેલાં ને દ્વિગ ખરશાસ્ત્રો નવાં અનેલા છે એ દીવા જેવી વાત છે. ૪૪૧૫
૩ કુન્દકુન્દાચાયના દર્શન પ્રાભૂતાદિને દેખનારા સ્પષ્ટ સમજી શકે તેમ છે કે ચારિત્રના ઉપકરણેનુ ઉત્થાપન કુન્દકુન્દ (ક્રૌઢિન્ય)થી શરૂ થએલ છે. ૫૪૪૨ા
૪ મૂલભાષામાં વમાન શ્વેતાંબરી આગમે છે એમ આડકતરી રીતે કબુલ કરવા જવું તે કરતાં સ્પષ્ટપણે કબુલ કરવુ જ સુજ્ઞને યેગ્ય છે. ૫૪૪૩ા
૧ કોઈપણ શ્વેતાંબર આચાર્ય' એમ કહ્યું જ નથી કે પહેલાં ખધા આગમા સંસ્કૃતમાં હતાં. માત્ર સૌંસ્કૃત ભાગ કરતાં પ્રાકૃત ભાગને ફાયદા જ જણાવવા વાનસ્ત્રી’ ઇત્યાદિ Àાક છે. સ્ત્રી' વિગેરે ક્ષેાક તે પડિતજીના કલ્પિત જ છે. ૫૪૪૪૫
૬ દિગ'ખરે। શ્રી સિદ્ધસેનદિવાકર કે જે વિક્રમના સમકાલીન હતા ને જેના ન્યાયાવતારમાં પ્રમાણુના લક્ષણને પ્રસંગે જ આÀપજ્ઞ' Àાક લખેલે સ્વામીજીના કહેવાતા ‘રત્નકરડમાં દાખલ થયા છે તેઓને જો દિગ ંબા માન્ય કરતા હાય તે‘સિદ્દાસનĂ.’ વિગે૨ે કલ્યાણમ દ્વિરનાં તેમનાં કાવ્યે માન્ય કરી ભગવાનનું આકાશમાં રહેવુ' ને અનક્ષરવાણી ન માનવી ૫૪૪૫ાા
૭ તત્ત્વા નુ ભાષ્ય શ્રી ઉમાસ્વાતિવાચકજીનુ પેતાનુ` છે. તે ખાખતમાં ભાષ્યના અંત્યમાં તેને સ્વાપન્નપણે જણાવે છે વળી તે ભાષ્ય જો અન્યનુ હાત તે। ભાષ્યમાં અત્યંત ઘણે સ્થળે સૂત્રકારની સાથે અભિન્નતા જણાવનારૂ ઉત, વક્ષ્યતે, શ્યામઃ ઇત્યાદિ પ્રયાગો હાત નહિ, તેમજ અન્ય સ` ભાષ્યાની માફ્ક સૂત્રકારને નમસ્કાર આદિ કરતું ને મહિમા ગાત. વળી સર્વાર્થસિદ્ધિ વિગેરે ટીકાએ કઇ વ્યાખ્યાને અનુસરીને થઈ તેના ઉલ્લેખ જ નથી, એટલે કહેા કે તે સ્વપજ્ઞભાષ્યને આધારે તે ટીકાએ લખ્યા છતાં સ્પષ્ટ કહેતાં મતાગ્રહુ જ નાયા ૫૪૪૬૫
૮ શ્રી કલ્પસૂત્રમાં તે માંસના નિષેધ છે, ભગવતીજીમાં માંસ ખાષાની વ્યાખ્યાજ નથી અને શ્રી આચારાંગમાં સાધુનુ સ્વયં વન છે, સૂત્રકારનું વિધાન નથી. વળી વનસ્પતિને અધિકાર સ્પષ્ટ છે, છતાં યદ્વાતદ્દા લખવું તેમાં અન્યની સત્યતા પણ સહુન ન થઈ તે જ કારણુ રા૪૪૭ના
૯ વસ્રના સબંધ માત્રથી ચારિત્રને અભાવ માનનારાને ઉપસથી પણ વસ્રના સંગ હૈાય ત્યાં મુનિપણું કેમ રહે ? અને મમત્વ ન હેાવાથી પરિગ્રહ ન ગણાય એમ