________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા
[૬૭] ૩ ઉંટડી અને ઘેટી બંનેના સરખાં શ્રી સમયસુંદરે શ્રી વીરષિને નામે અભક્ષ્ય કહ્યાં તે ઘેટીનું દુધ કેવું ગણાય તે જાહેર કરવુ ને ઘેટીના દહીં અને ઘીને પણ અભક્ષ્યની શંકાથી છેડવા લાયક ગણવા કે કેમ ? i૪૨૬
૪ શ્રી આવશ્યકવૃત્તિ, પંચવસ્તુવૃત્તિ, યોગશાસ્ત્રવૃત્તિ ને પચ્ચકખાણુભાષ્ય આદિ પ્રૌઢ ગ્રંથમાં દશ વિગઈએમાં ચારને અભક્ષ્ય કહી બાકી દુધ આદિ છએ પ્રભેદ ગણાવી સ્પષ્ટપણે ભક્ષ્ય કહી છે. જરા
૫ શ્રી આવશ્યકના બાલાવબેધમાં ઉંટડીના દુધ માટે તમે આપેલા પાઠમાં “અગ્ય” એ શબ્દ છે ને તે તે લેકવ્યવહાર પણ ઘટે, પણ પા૫જનકપણાને જણાવનાર અબક્ય’ શબ્દ કયા શાસ્ત્રથી વપરાય છે ? ૪૨૮
૬ પિતાને ત્યાં પ્રત છતાં પ્રાચીન મુનિવરને નામે લખવું તે કરતાં નામ સાથે લખવું સારૂ ૪૨૯૫ - ૭ ઉંટડી અને ઘેટીના દુધને પિંડનિર્યુકિત અને તેની બંને ટીકામાં અન્યમતની અપેક્ષાએ પણ “અપેય” જણાવેલ છે. ‘અભક્ષ્ય’ શબ્દને તે તેની સાથે સંબંધ જ નથી. ૪૩૦૫ ( ૮ થડા કાલ પછી જે તેમાં જીવ ઉત્પન્ન થવાથી તે અભક્ષ્ય થાય છતાં તે અભક્ષ્ય ન પણ કહેવાય તે માખણમાં પણ તેમ હોવાથી તે માખણને અભક્ષ્યમાં નાખ્યું તે આ ઘેટી અને ઉંટડીના દુધને કેમ ન નાખ્યાં ? u૪૩૧
૯ અબાધિત નિર્ણય અનિર્ણય બંને હોય તે શંકાથી વજેવું કે સર્વત્ર વર્જવું? ૪૩૨ 1. ૧૦ દષ્ટાંત ને સાધ્ય, અપેય ને અભક્ષ્ય, અગ્યને અભક્ષ્ય ને ઉંટડી ઘેટી બેમાંથી એક ઉંટડીની વાતથી થતે અર્ધજરતીયન્યાય તેમજ પ્રૌઢ શાસ્ત્ર અને પંચાંગીકારોએ ભય જણાવેલ ને એક સામાન્ય અનિયમિત કથનથી વિરૂદ્ધ એકાંત પ્રરૂપણના ભેદમાં જેને ભેદ ન સમજાય તેને શું કહેવું ? ૪૩૩
૧૧ ઉંટડીના દુધનું અગ્યપણું પણ દુધના નિવીયાતા ગણવાના અધીકારમાં છે કે ? ને નિવીયતાની વાતમાં કહેલ અયોગ્ય શબ્દ વિગઈની વાતમાં શી રીતે લગાડે ને સામાન્ય અયોગ્ય શબ્દની જગો પર અભય શબ્દ કયાંથી શેઠળે? ૪૩૪
૧૨ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પચ્ચકખ ણુભાષ્યમાં તથા શ્રી જ્ઞાનવિમલસૂરિએ કહેલા બાલાવબોધમાં દુધ આદિ છ વિગઈ ના એકવીસ ભેદ ભક્ષ્ય ગણાવતાં ચકખાં શબ્દથી ઉંટડીના દુધને ભક્ષ્ય ગણાવ્યું કે ? શું તે આચાર્યોને નિષ્ણક ગણે છે ? ૪૩૫