SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૬૧]. ૭ અષ્ટ પૂર્ણ વાળ દીક્ષિત હોય તે અંતમૂહું કેવલ લહે પણ ગર્ભષ્ટમવાળો બારમાસ પર્યાયે જ કેવલ પામે એમ પણ થાય કે ? i૩૭૩ ૮ વાર્ષિક પર્યાય વિના જઘન્યવાળાને કેવળજ્ઞાન ન થાય એમ લેકપ્રકાશ વગેરેમાં સ્પષ્ટ છે કે ? ૩૭૪ (જૈન પ્રવચન) ૧ જન્માષ્ટમની અપેક્ષા લઘુક્ષપણ જણાવવાથી કેવલજ્ઞાન, સિદ્ધિ, અનુત્તર વિમાન પ્રાપ્તિ અને શુકલડ્યાના અધિકારમાં જણાવેલ સાધુપણાના વાર્ષિક પર્યાય બાધિત થાય નહિ ? પક્ષાંતર તરીકે તે લઘુક્ષપણાને અધીકાર રહે, બેની એકતા કઈ અકકલથી ગણવી? ૩૭પા ૨ સ ગ્રહણીના અર્થમાં શુકલેશ્યાની પરમસ્થિતિ કેડપૂર્વ જણાવતાં આયુષ્યનું માન ગર્ભથી લે છે, શ્રી ભગવતીજીમાં પણ પૂર્વ કોટિનું ગર્ભથી લઈને જ સામાયિક ચરિત્રનું માન કહે છે ૩૭૬ ( ૩ અષ્ટમશબ્દને “આઠમું” એ અર્થ નહિ પણ “પૂર્ણ આઠ જ છે એ કયા વ્યાકરણ, કોશ, કાવ્ય કે શાસ્ત્રના આધારે ? ગુજરાતી ભાષાદિમાં આઠમાના સ્થાને આઠ શબ્દ કદાચ વપરાય પણ તેથી આઠમાની શરૂઆતને આઠમું નહિ કહેવું પણ આઠમાની પૂર્ણતા એ જ આઠમું વર્ષ કહેવું એ શા આધારે ? ૩૭ છા ૪ જયાં શ્રી ભગવતીજીના સ્નાતકની સ્થિતિને હિસાબે નવ વર્ષ થાય ત્યાં લઘુક્ષપણા આઠ વર્ષ અને સાત મહિના થાય તે પણ ફરક નથી કે શંકાને સ્થાન નથી એમ કેમ ? //૩૭૮ (જૈન પ્રવચન) ૧ પંચવસ્તુની ટીકામાં વિશ્વાતિયા મુસ્ત્રિયા થાિતમુહમ આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાને અર્થ કર્યો છે તે ખેટો નથી ? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાકયને તે અર્થ જ નથી આપે. ૩૭૯ ૨ અમદાવાદના શ્રીમાન નગરશેઠની પાસે મુહપતિ મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહિ કરાવવાની કબુલાત મુહપત્તિ નહિ બાંધનાર પક્ષે લીધી નથી. ૩૮ ૩ ભાષાસમિતિ અને વચન ગુપ્તિના પ્રસંગે માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે હું છે. ૩૮૧ ૪ આ ચર્ચાપત્ર લખાવીને અન્ય ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાંતિના ભંગના ભયે ઉતરવા માંગતું જ ન હતું. ૩૮૨ા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy