SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આ ધારકની શાસનસેવા કબુલ કરે તેનું જ નામ પરીક્ષા જણાવેલી છે (ા સઢય ગરૂ areભુવતિ તે પન્ના વણિજ્જો નાં વવાણિજ્ઞા વરવા આ પ્રમાણે આચાર ના અભ્યપગમ માત્રનું નામ પરીક્ષા લેવાથી પંચવસ્તુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ સમવાય એમ કહી આચાર અભ્યપગમ રૂપી પરીક્ષા સ્પષ્ટપણે જણાવી છે, પણ આ પરીક્ષાથી ઉપસ્થાપના પહેલાં કરાતી પરીક્ષા, ગીતાર્થ ન થાય કે અન્યતર પરેલ ક્ષાને સદ્દભાવ ન ગણાય તેટલા માટે ઉપસ્થાપનાવાળી પરીક્ષા સાથે જણાવતાં પુણો પરિકિવઝ ૨ પવયણવિદ્દીg ૨ એમ કહી પરીક્ષાની બીજી વખતની કર્તવ્યતા અને તેને માટે શાસ્ત્રીયવિધિ જે સ્પષ્ટ હતું તે સૂચિત કર્યો. આ બાબતમાં સાવજટ્ટિાર ૨ વઢબઢનાવિના ૨ સપરિણામ રૂ રૂતરમિન્ ૪ કમ્પસરઃ ૬ અને વકુતર: ૬ એ બધું પ્રવચનવિધિને અનુકુળ ઉપસ્થાપના પરીક્ષામાં થાય છે એ વિચારવું, અને તેથીજ ધર્મબિંદુમાં બંને ભાષાતરકારેએ સ્પષ્ટ તે (તયા) છ માસની પરીક્ષા વડી દીક્ષા માટે છે એમ એક ખા અક્ષરમાં જણાવ્યું છે (જો કે આ ઉપરથી શ કા પડતાં કે જરૂર લાગતાં દીક્ષાર્થીને કેટલેક કાળ રોક પડે તેને નિષેધ કરવા ભાગ્યેજ કોઈ તૈયાર થાય, પણ પરીક્ષાના નામે રોકવાનો નિયમ કરે તે તે શાસ્ત્રીય છે એમ માની શકાય જ નહિ ૩૬ ૨ દીક્ષા દેનારે સંઘની રજા લેવી જોઈએ ને લેનારે સ્થિતિ ન હોય તે પણ ભરણપિષણને બંદોબસ્ત કરેલ જ હવે જોઈએ તથા દીક્ષા ને અમુક મુદત રાખવે જ જોઇએ એવું સમેલનને નામે કહેનારે તેના ઠરાવે શાંતિથી વાંચવા જોઈએ અને ઠરાવ લખીને જ ઠરાવના નામે બેલવું જોઈએ ૩૬૧ ૧ જે કે ભગવાન હરિભદ્રસૂરિજી શ્રાવકપ્રતિમાઓના વહન સિવાય ચારિત્ર પ્રાપ્તિ માનીને પણ વર્તમાન કાળમાં સંપ વિસેષ્ઠ એમ કહી વત્તમાનકાળમાં પ્રતિમાના વહનપૂર્વક જ દીક્ષા હોય એમ સ્પષ્ટપણે જણાવે છે, પણ તે જ ભગવાન હરિભદ્રસૂરિજી એક બે આદિ માસ પ્રમાણે વાળી જ પ્રતિમાઓ હોય એમ નહિ માનતાં પ્રવ્રજિત થનારા આદિ માટે અંતર્મુહુર્તની પણ પ્રતિમાઓ માને છે, અને તેથી તેવા લઘુકાળની પ્રતિમા એ વહન કરવા પૂર્વકની દીક્ષા માનવામાં કોઈપણ શાસનપ્રેમીને અડચણ નથી, તે પણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી તેમજ ખુદા ભગવાન્ હરિભદ્રસૂરિજી પણ અષ્ટવર્ષની ઉંમરે દીક્ષા માનનારા હાઈ કેઈ તેવા મંદ પશમવાળાને એ પ્રતિમા વહન પૂર્વકની દીક્ષાને નિયમ લાગુ થાય છે ને એ વાત ઉપાધ્યાયજી સ્પષ્ટ જણાવે પણ છે, તેથી એમ સમજી શકાય કે સંસારવાસમાં નહિ પ્રવર્તેલા અને અભુકતભેગી બાળકોને તીવ્ર વિર્ય ઉલાસ હોવાથી પ્રતિમા વહનની જરૂર ન હાય. (આ સ્થાને પૃચ્છા, કથનાદિકના પુરાવા આપી પ્રતિભાવહનને અનિયમ ઉત્તર ગ્રંથથી બાધિત અને સામાન્ય હેવાથી અસ્થાને છે, અને ષામાસિક પરીક્ષાને પણ અતિદેશ સામાન્ય હોવાથી આચારઅંગીકાર રૂપ વિશેષ પરીક્ષાને
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy