________________
[૫૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૫ લંગટી રાખનાર બાવાઓને પણ નાગા બાવાજ કહેવાય છે, માટે નગ્ન શબ્દથી દિગંબર જ લેવાય એમ કહેનારે આગ્રહનું ફળ વિચારવું. ૩૫
૬ અદ્વૈત વિગેરે સિદ્ધિના ઘર એ પદને ન સમજનારા જ ક્ષપણુક એટલે દિગંબર છે એમ કહે. ૩પ૧
૭ ક્ષપણુકને વિવસમાં નગ્નશબ્દ કહેવાથી જ ક્ષપણુક વસ્ત્ર રહિત ન હોય એમ માનવું જ પડશે a૩પરા
૮ અન્વેદ, આરણ્યક અને જાબાલે પનિષદ્દમાં કરેલું મુનિવર્ણન દિગંબર જૈનનું જ છે એમ કહેનારે કંઈક ભણવું જોઈએ. ૩૫૩
૯ શંકરાચાર્ય આદિએ દિગંબરને હરાવ્યા હોય કે ખંડિત કર્યા હોય ને તેથી તેને માટે દિગબર શબ્દ વાપર્યો હોય તે દિગંબર જાણે. ૩૫૪
૧૦ બૌદ્ધગ્રંથેથી સાબીત થાય છે કે નિર્ગોથના નાતપુત્રો પાત્ર રાખતા હતા. (જુઓ રાજગૃહના નગરશેઠની હકીકત.) ૩૫પા
૧૧ દિગંબર શબ્દના દિશારૂપી અંબરને ધારણ કરનાર અર્થને સમજનાર સ્પષ્ટપણે સમજી શકે છે કે દિગબરને મત કે વસ્ત્ર ધારણ કરનાર મતની શાખા છે (ગૃહસ્થતા એકલા વસ્ત્રથી નથી પણ પરિગ્રહ માત્રથી છે.) ૩૫૬
(જૈન દર્શન વર્ષ ૧ લું અંક ૨૪ મિ.) ૧ અર્થ-દ્રવ્યથી ધર્મકાર્ય થાય છે તેથી તેને વખાણવું તે ચારિત્ર લેનારને દેખી અબ્રહ્મને વખાણવા જેવું છે. ૩૫૭ના
૨ સત્તા અને સતીઓ વિષયસેવનરૂપ કામથી પંકાયા નથી, પણ પરપુરૂષ કે પરસ્ત્રીના વિરમણથી જ પંકાયા છે. i૩૫૮
૩ જે ધર્મનો અર્થ સંવર કે નિરા ન કરતાં નીતિ કરે છે તે લેકે લોકોત્તર માર્ગ ભૂલે છે. ૩૫લા (સમયધર્મ)
૧ શ્રી નિશીથચૂર્ણિ, પંચક૯૫ભાષ્ય, બૃહત્કલ્પભાષ્યવૃત્તિ, યતિજીતક૯૫વૃત્તિ વિગેરે શાસ્ત્રોમાં દીક્ષિત થનારને અંગે પૃચ્છા, કથા અને પરીક્ષાના દ્વારે યથાસ્થિતપણે જણાવેલાં છે, પણ એક પણ શાસ્ત્રમાં દીક્ષા આપવા પહેલાં છ માસની કે યાવત્ એક દિવસની પણ પરીક્ષા કરવા માટે મુદ્દત જણાવેલી નથી એટલું જ નહિ પણ શ્રી નિશીથચૂર્ણિમાં દીક્ષા દેનાર ગીતાર્થ પુરૂષ ગોચરી, અચિત્તભોજન આદિ સાધુચર્યા જણાવે તે રૂપ કથા થયા પછી તે ઉપદેશકે જણાવેલી સાધુચર્યા પ્રમાણે વર્તવાનું