________________
[ ૫૪ ]
સાગર સમાલાચના સગ્રહુ થાને આગમાદ્નારકની શાસનસેવા
૫ મૂલે ત્તર ગુણુના દોષવાળા તથા ત્રણ ગૌરવવાળા, ઋદ્ધિયશની ઈચ્છાવાળા, મલિન ચારિત્રયુકત સાધુના પરિવારવાળા, શરીર અને ઉપકરણની શેાભાને અનુસરનારા ઇંદ્રિય અને મનને નિયમિત નહિ રાખનારા બકુશકુશીલે હાય છે એમ તત્વાથ ભાષ્યકાર વગેરે સ્પષ્ટપણે કહે છે ।।૩૩૧૫
૬ દ્રવ્યચારિત્રના રોગવાળા, શાસનની સાચી શ્રદ્ધ!વાળા અને શાસ્ત્રના યથા મેધવાળા જ ભાવચારિત્રી હાઈ શકે ૩૩રરા
છ દશવૈકાલિક ચૂર્ણિકાર દુષમાકાલમાં પુસ્તક રાખવાં તે પણ સયમ છે' એમ સ્પષ્ટપણે જણાવે છે ।।૩૩૩।। ( જૈન યાતિ )
૧ આઠ વર્ષોંની દીક્ષાના પુરાવા તેને માટેજ ઉપયાગી થાય કે જેએ! નાની ઉમર ગણી આઠ વર્ષે દીક્ષા ન માને, અત્રે તેા અન્યે તુ ગષ્ટિમવસ્થાપિ રીક્ષમાં મન્યતે એ વગેરે અનેક શસ્ત્રામાં જણાવેલ છે કે ‘ગર્ભ રહ્યો ત્યારથી આઠમુ વ` એસે' ત્યારથી (એટલે સવા છ વર્ષે) પણ દીક્ષા હાય છતાં એ વાતને નથી માનવી માટે તેવા પાઠ ન હાય અગર તે માન્ય ન હેાય તે તે વાત સ્પષ્ટ કરવી ૫૩૩૪||
૨ કેલિપણાને! પર્યાય પાતે જ આઠ વર્ષ ન્યૂન ક્રોડપૂર્વ વર્ષને ગણ્યા છે ને તે વાત ઉત્કૃષ્ટતેઽટવાના. એવા ગુણસ્થાનક*મારોહના પાઠ વિગેરેથી સિદ્ધ છે, ને તેવ એને પર્યાય વાર્ષિક વિના એવા લેાકપ્રકાશના પાઠ વિગેરેને માનનારા આઠમાની શરૂઆતે દ્વીક્ષા માને તેમાં નવાઈ શી ? ॥૩૩૫૫
૩ લઘુક્ષપણાનો ડ્રેસ આ ભગવતીજીના નવ ઊનના પાઠથી કેમ સંગત કરશે ?
૫૩૩૬॥
૪ અષ્ટપૂર્ણ અને અમુક માસના ગર્ભવાળાને અંતર્મુહુર્ત્ત કહેવાથી જઘન્ય વયવાળાને વાર્ષિક પર્યાય માનવામાં શી અડચણ આવે ? ૫૩૩૭ના
૫ ય વ્રુિતે સૂત્ર હેાવાથી ટ્રીબ્ય રૂપ ન બનાવતાં વ્યિ બનાવવું. ૫૩૩૮ના ૬ વાળવિાહ દ્વિતાનાં નથી પણ વાાયમનેવિારરહિતાનામ્ એમ છે. ૭ જ્ઞાન ત્રાવક્રુત, વાળન) એ અર્થાન્તરન્યાસ છે. પૌદ્ગલિક શબ્દ અપ્રાસંગિક છે. પ્રકરણના વિષ સમજવાની જરૂર છે. ૫૩૪૦ના ( જૈન પ્રથચન )
૧ જે કારણથી લિખિત સ'મતિના નિયમ કાયમ કર્યાં તે કારણ જણાવવુ' તે ખેાટુ' કેમ ગણાય ? ૩૪૧૫