SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદધારકની શાસનસેવા [૫૩] ૨ ચર્ચાસારના ત્રણે ફોટા શેઠે મુહપત્તિના છે તે કલ્પિત અને જુઠા હેઈ લેખક અને પ્રકાશકને નુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે ૩૧ભા ૩ પ્રદર્શનમાં સેંકડોuતેમાં હજારો ચિત્ર વ્યાખ્યાન પ્રસંગના હતાં જે તેમાં એકેયમાં મુહપત્તિ બંધન ન હતું. ૩૨ ૪ ત્રણ ત્રણ ચાર ચાર કલાકે બાંધીને વાંચનારા આ દિવસ મુખ બાંધનારને સંમૂછિંમ મનુષ્યની હિંસા કરનાર કેમ કહેશે ? ૩૨૧ ૫ અણુવ્રતધારીને પણ અતિચાર કરનાર એ કર્ણવેધ સાધુને પણ કદાચ અનુચિત છતાં કરે પડશે. ૩૨૨ - ૬ એકપણ શાસ્ત્રપાઠ, વ્યાખ્યાનના મુહપત્તિબંધનને વિહિત કરતું નથી (શીલાકાચાર્ય ને જિનભદ્રની વિધિપ્રપા ક્યા ભંડારમાં છે ? (ચર્ચાસામાં ખોટા અર્થો અને ખોટા પાડે છે) ૩૨૩ ( ૭ પંચવસ્તુમાં ૯૫૭મી ગાથ.ની ટીકામાં મુવત્રિા વિgિીતા રથયાત મુવમ: એ પદે હાથમાં પકડેલી મુહપત્તિથીજ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે ૩૨૪ ૮ આચાર્યાદિ પદ જ વડી દીક્ષા આપે. ૩૨ પા. ૯ તપ આદિના કાઉસગમાં લેગસ્સ સંપૂર્ણ ગણવા. ૩રદા ( એક પત્ર) ૧ સર્વ તીર્થંકર મહારાજાઓના શાસનમાં ગણવેલ સાધુ સાધ્વીની સંખ્યા કેવળજ્ઞાન પામનાઓને બાદ કરીને બધા બકુશકુશીલની જ છે !૩૨છા ૨ જબુસ્વામીજીના નિર્વાણથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલ જ સાધુ હેય અને તેનાથી જ તીર્થ હોય ૩૨૮ ૩ વ્રત, સાધુપણું અને સામાયિકને નહિ માનનારો શ્રમણ સંઘથી દૂર કરવા લાયક છે એમ વ્યવહારભાષ્ય જણાવે છે, અને તે પ્રમાણે અમદાવાદમાં દૂર કરાયેલે પણ છે. ૩૨લા ૪ શ્રી ભગવતી સૂત્રના હજાર વર્ષ સુધી પૂર્વધર હેવાના લેખના આધારે ભગવાન મહાવીરનું શાસન આ મધ્યક્ષેત્રમાં જ છે. ૩૩
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy