SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ થવાને આગમાદ્ધારકની શાસનસેવા [૧] ૨૨ જૈન શાની પ્રાકૃત ભાષા જ છે એમ માનનારે અંતે, સમ, નવી વિગેરે શાસ્ત્રીય પ્રવેગે પ્રાકૃતવ્યાકરણથી સિદ્ધ કરવા. (અઢાર દેશી ભાષાએ મિશ્ર અને સમગ્ર આર્યક્ષેત્રમાં વપરાતી તથા બ્રાહ્મીલિપિની સહચારિણી અર્ધમાગધી ભાષા છે એ વાત શ્રી નિશીથચૂર્ણિ અને પ્રજ્ઞાપનાદિના જાણકારોથી છૂપી નથી). ૩૦૪ ૨૩ જિનચરિત્ત થવિરાવલી અને સામાચારી એ ત્રણે પ્રકરણે શ્રી કલ્પસૂત્રમાં છે. ને તે શ્રી ભદ્રબાહુસ્વામીજીના રચેલાં છે માત્ર સ્થવિરાવલીમાં દરેક કથન કરનારે પિતાના ગુરુ સુધીની પરંપરા જણાવવી જોઈએ ને તેથી જ સ્થવિરાવલીમાં સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવદ્ધિગણ ક્ષમાશ્રમણજીએ પિતાનાં ગુરુ સુધીની પરંપરા દાખલ કરી ને તેથી ત્યાંજ નવસો એંસીની સાલ લખી છે. અન્યથા ગ્રંથકાર જે સંવત્ લખત તે કલ્પસૂત્રના અંતમાં જ તે લખત. ૩૦પા - ૨૪ કુંદકુંદાચાર્યને સમય વિક્રમની પ્રથમ શતાબ્દી હતું એમ કહેવું એ ઈતિહાસનું તેમજે સમયસાર આદિની પ્રસ્તાવનાનું અજ્ઞાન જણાવે છે ૩૦૬ ૨૫ તત્ત્વાર્થસૂત્રકાર વેતાંબર છે અને તેઓ તે અંગના બાર ભેદોમાંથી એકને ચુછેદ થયે કહેતા નથી અને અનેક ભેદે અંગબાહ્ય એવા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિની હૈયાતી સૂચવે છે. (દિગંબરના મતે દશવૈકાલિક જેવાં આઠ વર્ષના બાલક છ માસમાં ભણે તેવાં ને ઉત્તરાધ્યયન જેવા નાનાં સૂત્રે જે પૂર્વાચાર્યોનાં હતાં તે પણ બધાં વિચ્છેદ થઈ ગયાં, ને ષટ ખંડગમ જેવાં ગણધર કે સ્થવિર સિવાયનાં કરેલાં સામાન્ય શા ટકાવવા તેમના આચાર્યોએ મહેનત લીધી તત્વથી અપ્રમાણિકને એમ કહેવું જ પડે છે કે મારા ચોપડા જ ગુમ થયા છે ) ૩૦૭ના ૨૬ ન્યાયાવતારમાં પ્રમાણેના સ્વરૂપમાં આગમપ્રમાણુ જણાવતાં મૉજજ્ઞ શ્લેક બરાબર બંધબેસતું નથી એવું કહેનારે વસ્તુનું સ્વરૂપ જેવા કદાગ્રહનાં ચશમા કાઢી નાંખી કઈ મધ્યસ્થષ્ટિ પાસે આંખ સધરાવી લેવી. એવી રીતે સમંતભદ્રને શ્રી સિદ્ધસેન દિવાકરજીથી પ્રાચીન એમ નહિ કરાવી દેવાય (રત્નકરંડકમાં જ તે કલેક આંગતુક છે એમ મધ્યસ્થને માલમ પડશે.) ૩૦૮૫ ૨૭ એસવાલે પૂર્ણતયા દૈવેતાંબરે છે એ વાત જેમ સિદ્ધ છે તેવી જ રીતે અનેક શીલાલેખથી પહલીવાલ લોકે વેતાંબર છે એ વાત સિદ્ધ છતાં ન માનનારને પલીવાલોના અનેક વેતાંબર શિલાલેખોના ઉત્તર દેવા અમારૂં નિમંત્રણ છે તે સ્વીકારે ૩૦ [જૈન દર્શન ૧-૨૨] ૨૮ વિક્રમ પ્રથમશતાબ્દીમાં શાસ્ત્ર લખાયું એ પુરાવા વિનાનું છે. વળી તે ગ્રંથની સમાપ્તિના ઉપલક્ષ્યમાં શ્રતપંચમી છે એ તથા જેષ્ઠ શુકલપંચમીને તે દિવસ છે. તે
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy