SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્વારકની શાસનસેવા નકકી કરી છે એમ જાણ્યા છતાં માત્ર કદાગ્રહ અને શેભાને અંગે જ અસ્વાધ્યાય ન રાખતાં તેમજ કલપસૂત્ર વાંચી અવશ્ય કર્તવ્યના પડદામાં ખોટી રીતે પસી બચાવ કરો કેને શોભે તે વાચકે વિચારી શકે છે. પરંપરા ૫ ઓળીના દિવસોમાં ભગવતીજી સિવાયના પેગોને નિક્ષેપ જ થાય છે માટે ઓળીમાં કેગ કરવાનું હતું જ નથી. ર૫૩ ૬ (બાવ. ૭રૂ૭ 17) દ્રિવ જાણ ન ાં એ વાક્યથી સ્પષ્ટપણે માત્ર અભ્યાસરૂપ પાઠને નિષેધ છતાં જેઓ એ આવશ્યકક્રિયાને દષ્ટાંત દ્વારા નિષેધ કર્યો હતો તેઓ સ્પષ્ટ પિતાની ભૂલ સમજી શકે તેમ છે ૨૫૪ ૭ બુદુગ્રહ નામની અસ્વાધ્યાયમાં તે ધીમે સ્વરે સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રકાર જણાવે છે. એટલે એમાં તે આવશ્યકક્રિયાની અકરણીયતા કે અવશ્ય કારણે કર્તવ્યતા છે એવું કાંઈ રહેતું જ નથી રપપા ૮ આખું પાનું ભર્યું છતાં ૩frf૪ ૨ નિઝ એટલે સંયમઘાતક સિવાયની ચાર અસ્વાધ્યાયમાં ઉત્કાલિક સૂત્ર તે ભણાય છે એ વાકય બોલ્યું જ નથી. આવશ્યકાદિ ક્રિયાની સાથે જે છૂટ આપી છે તેને અને “ચ” શબ્દને ભાવાર્થ સમજાયું નથી તેમજ આવશ્યક એકલું ન કહેતાં ઉત્કાલિક કહ્યું તે ઉત્કાલિક શબ્દ જ નકામો પડે છે તે પણ વિચાર્યું નથી. રપ૬ ૯ ચઉમાસી આતિની અસ્વાધ્યાય છતાં તેમાં ઉપદેશમાલાદિને ભણવાની છૂટ સમજનારે આવશ્યક ક્રિયાની અવશ્ય કર્તાવ્ય તરીકે જ શેષ ચાર અસ્વાધ્યાયમાં છૂટ છે એમ કહેતાં વિચારવું જોઈએ. પરપછા , ૧૦ ઉત્કાલિકની છૂટ આપી, એ અવશ્ય કર્તવ્ય તરીકે જ છૂટ છે એમ કહેનારે કાલિકસૂત્ર (કલ્પસૂત્ર)ની તે અવશ્યકર્તાવ્ય તરીકે પણ છૂટ નથી એમ માનવું પડશે. ર૫૮ | (વી. શા. વિ. પ્ર. ) સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૯ સં. ૧૯૯૦ જે.વ. ૦)) પૃ.૪૫૩ થી ૪૫૫ સમાલોચના ૧ આવશ્યક ક્રિયાઓને મુખ્ય વખત ઉભયસંધ્યારૂપ અકાલ જ છે, તેની જે અસજઝાય હેત તે તેને વખત અન્ય જ રહેત. ૨૫૯
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy