SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલાચના સમહ યાને આગમાધારકની શાસનસેવા [36] ૪૨ શ્રી રૂષભાર્દિક તીર્થં 'કર મહારાજાઓને અંગે પણ થતી આવક તે તે ઋષભાદિકના નામે દ્રવ્ય ન ગણાતાં માત્ર દેવદ્રવ્ય’ તરીકે જ ગણાય છે માટે તેના ઉપયોગ પણ સર્વ જનશ્વરની ભૂતિ અને ચૈત્યાને અ ંગે થાય તેમાં ઉચિતતા જ છે. ૫૨૩૭ણા ૪૩ આવશ્યકચૂર્ણિવૃત્તિ, ઉપમિતિભવપ્રપ‘ચાકથા, ૫ ચકલ્પચૂર્ણિ અને નક્રિસૂત્ર આદિને અનુસારે અંગ તરીકે સાધુસમુદાય જ સ ંઘરૂપ છતાં પણ શ્રી ભગવતીજી અને સ્થાનાંગાદિમાં કહેલ ભેદ પ્રમાણે પરિવાર સહિતપણાની અપેક્ષાએ વ્યવસ્થા કરવાની હાઇ શ્રમણેા પ્રધાન છે જેમાં તે શ્રમણ સ`ઘ એમ કહેવું અયેગ્ય નથી. ૫૨૩૮ા ૪૪ શાસન. તી, આગમ-વિધિ આદિના પ્રતીકારના કાર્યો ચતુર્વિધ સંઘે મળીને કરાય છે ને કરવાના છે. એવા કાર્યોંમાં ચતુ`િધસ ધને જરૂરી સ’બધ હોવાથી એકલા શ્રમણનગ કે શ્રાવકવગ તે કાય કરતા નથી ને કરે પણ નિહાર૩૯મા ૪૫ શ્રાવકસ ́લની સ્થાપના જ સમ્યકત્વપાલન કરવાપૂર્વક દેશવિરતિની આરાધના કરતાં સર્વવિરતિની પ્રાપ્તિ વિગેરે માટે સવવિરતિ, શ્રમણુસ ંઘની સેવા માટે હાઈ તેએએ પેાતાના વર્ગમાં પણ શ્રમણવર્ગીના બહુમાનથી નિરપેક્ષ થયા વિના જ અધિકાર ચલાવવાના હાય છે. શ્રમણભગને આરાધતા જન્મની સફળતા માનનાર તે વગ હોય ારપા ૪૬ સાધુઓને પારકા છેકરા લાવી, ખેાટા માબાપે બની રજા આપી, દીક્ષા દેવડાવી સાથે નહિ માટે તેના ખરાપણાના નિર્ણાયની જરૂર ગણી છે સ્વયં નિણૅય થાય ને જરૂર ન જણાય કે શ્રાવક બેપરવા રહે તે દીક્ષા રેકાવવા માટે કાઈ કહે નહિ. ૫૨૪૧॥ ૪૭ સાધુ અને સાધ્વીઓને ડીદીક્ષા અપાય છે ત્યારે આચાય અને ઉપાધ્યાયના દિગ્બધ કરી તેને આચાય અને ઉપાધ્યાયની આજ્ઞા વિના કઋપણુ કરવાનું હાય નહિ એમ નક્કી કરવામાં આવે જ છે. સાધ્વીઓને ત્રીજી પ્રવર્તિનીની આજ્ઞા હોય છે, પરંતુ તે પણ આચાય અને ઉપાધ્યાયની આજ્ઞાએ જ વર્તી શકે છે. ૨૪૨॥ ૪૮ અવિનીત શિષ્યની સુધારણા માટે રાજા જિતશત્રુને આચારાંગવૃત્તિમાં આચાય દ્વારા થયેલા પ્રયત્ન અને યોગશાસ્રવૃત્તિ વિગેરેમાં સાધ્વીક્ષેત્ર વ્યાખ્યા તપાસતાં સંયમની શેભામાં રાજી થનાર ઇતર વર્ગને પણ કઈક પ્રયત્ન સાયમશેાભા માટે કરવા પડે તેમાં આશ્ચય નથી. ર૪૩૫ ૪૯ ૫ંચવસ્તુ વિગેરે શાસ્ત્રમાં ઉપેક્ષા કરનાર ગુરૂ દેષભાજન ગણી શિક્ષાદાતાને નિર્દોષ જણાવેલ છે. ૧૨૪૪૫ ૫૦ શાસ્ત્રોમાં સ`ષ્ટિ પાસેના ભાંગેા જ ઉપસ'પદ્મમાં શુદ્ધ ગણેલે છે. ૨૪૫
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy