________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૩૧]. કિંમતી કરે છે, ને તેથી ભાગ્યશાળી બાલ્યકાળમાં દીક્ષિત ન થવાથી પિતાને ઠગાયેલા માને છે. ૧૭૪
૨ ત્યાગના પરિણામ થયા છતાં ત્યાગને રોકવાની આવશ્યકતા માનનારે સંયમને ભેગથી ઠગાવવું માનતે હશે ને કામને જ પુરુષાર્થ માનતે હશે. ઘ૧૭પા
૩ શાસ્ત્ર અને સંયમને સરકાવીને ઉદારતા મનાવનારા હેડી સળગાવીને સમુદ્રમાં સિધાવનારા છે ૧૭૬
૪ અનુમતિની વાત આખ્યાત ને અવમાત નામની દીક્ષાને કર્થચિત્ લાગુ પડે છે તે ન જાણતાં અનુમતિ વિના દીક્ષા બનવાનું ન કહે તે શાસ્ત્ર જુવે તે સારૂં ૧૭છા
૫ જીનેશ્વર ભગવાને આશ્રીને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરાતી બોલીનું દ્રવ્ય તેનાથી ઉતરતા જ્ઞાન આદિ ક્ષેત્રમાં ને શ્રી સંઘની માલીકીમાં સપનાર મનુષ્ય કેવી દાનત ને સમજણમાં હશે તે વિચારકોએ સમજવું ૧૭૮ (ન્યા) - ૬ જેમ જૈનશાસ્ત્રકારોએ ગુણહીનપણું છતાં જાતિમદ કરનારને શિક્ષિત કર્યા છે તે વીજ રીતે શ્રી જીનેશ્વર મહારાજ, ગણધર મહારાજ આદિને ગુણેનું વર્ણન કરતાં જાતિ અને કુલની વિશિષ્ટતા સ્વીકારી છે તથા અમુક જાતિ અને કુને જ માત્ર આર્ય તરીકે, શેષ જાતિ, કુલને અનાર્ય તરીકે ગણેલા છે તે સ્પષ્ટ જ છે. ૧૭૯ા
૭ ધર્મરૂપ જલારાયના બ્રહ્મરૂપ ઘાટે સ્નાન કરવાની વાત સર્વવિરતિ માટે છે તેથી દેશવિરતિવાળાને પવિત્ર તીર્થોના પવિત્ર સ્થાનેનાં સ્નાનને નિષેધક વસ્તુસ્થિતિ વિચારે તે ઠીક થાય. ૧૮૦ના
૮ દિશાઓની પૂજ્યતારૂપે વિધાન ન છતાં તેમાંની પૂર્વ ઉત્તર અને પૂર્વોત્તરની પ્રશસ્તતાને સ્થાન સ્થાન પર મૂલસૂત્રકારો સ્પષ્ટપણે સ્થાનાંગાદિમાં જણાવે જ છે. ૧૮૧ ( ૯ જેમાં પહેલાં ગર્ભાધાનને અંગે રચવનકલ્યાણક તેમજ જન્માદિ કલ્યાણકો માનવાથી દેવી પૂજાને મુખ્ય સ્થાન મળ્યું જ નથી. ૧૮૨ાા
૧૦ સ્થાપનાદિ નિક્ષેપાએ થતી આરાધના ભાવ નિક્ષેપાને અંગે હોવાથી જૈનદર્શન હંમેશા ગુણ ને ગુણવાનને જ પૂજનાર છે. ૧૮૩
૧૧ ચરણ સિત્તરની આરાધના અને તેનું પાલન સંવર અને નિર્જરા માટે લેવાથી તે ક્રિયાને અદશ્ય દેવાદિની માન્યતાને આધાર ગણ તે જનદર્શન જાણનારને શોભે નહિ. ૧૮૪