________________
સાગર સમાચના સંગ્રહ વાન આગમાધારકની શાસનસેવા
[૨] ૩ શાસ્ત્રકારેના આશય વિરૂદ્ધ પ્રગટ થતાં સાહિત્યની સમાલોચના કરવી તે આવશ્યક છે, છતાં સમાચનામાં શાસ્ત્ર વિરુદ્ધ લાગે તે ખુશીથી જણાવવું. ૧દરા
(પત્ર શ્રી પુન્યવિ. વઢવાણ) ૧ શ્રી તત્વાર્થમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને અપવત્તનીય આયુષ્યવાળા જે માન્યા છે, તે બીને પર્યાપ્તપણું પ્રાપ્ત થયા પછી નાને માટે સમજવાની છે; કારણ કે તેઓ (અસંખ્યાતવર્ષના આયુષ્યવાળાએ)નું આયુષ્ય ઘટે તે અપર્યાપ્તપણમાં જ ઘટીને અંતમુહૂર્ત જેટલું રહે છે ૧૬૩
- ૨ “સાધુ સમુદાય રૂપી શ્રી સંઘમાં શાસનપ્રેમી કેઈપણ મુનિરાજ અમૂક સવાલ ચર્ચ નહિં એવી શરત કરે નહિ, તેઓ તે પિતાની તરફના કે જવાબદારીના શાસ્ત્રીય સવાલે શ્રી સંઘમાં ચર્ચવા તૈયાર જ હોય.” ૧૬૪
નવ. ભા ૪ ૨-૩૪
- સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૧૧ ૧૯૯૦ ફ. શુ. ૧૫ પૃ. ૨૫૪ સમાલોચના
ભગવાન મહાવીરે માતપિતાના સ્વર્ગગમન પછી પિતાની દીક્ષા તરત થાય તે નંદીવર્ધનાદિ પરિજન મરણ પામશે એમ અવધિથી જાણ્યા છતાં પરિવારે કહેલી બે વર્ષની મુદત અવધિજ્ઞાનકારણથી ન હતી, અને તે બે વર્ષની મુદતને અંગીકાર સાવદ્ય મેહરૂપ ન માનતા જ્ઞાનકારણ જ કેવળ માનવે એ જ્ઞાનની ધૂનને જ આભારી ગણાય. ૧૬૫
સૂત્રકાર અને વૃત્તિકારક વિગેરેએ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે ભગવાન તીર્થકરેએ ધારણ કરેલ દેવદૂષ્યમાં અણુધર્મચારિતા માનેલી છે અને પર્યુષણકલ્પવૃત્તિ વિગેરેમાં સવસ્ત્રપણમાં તેઓ ધર્મ કહેવાનું હતુ જણાવેલ છતાં આચરવાથી નિષેધ કરતા હોય તેને પૂછવાનું કહેવું તે મર્યાદાવાળું ન ગણાય. ૧૬૬
આજ્ઞાને નામે જે અશકત શ્રી તીર્થંકરાદિના નામે અનુકરણ કરવા તૈયાર થાય તેને સમજાવવા કહેલ શારાવાકાને ઉક્ત ગ્ય અનુકરણ અને અનુકરણીયતાના નિષેધમાં ગોઠવવા એ શાસ્ત્રના શ્રદ્ધાળુને શોભતું નથી. ૧૬
જૈન પ્રવ.
સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૪ સં. ૧૯૦ ચૌ.વ. ૦)) પૃ. ૩૨૮ સમાલોચના
૧ ભગવાન મહાવીર મહારાજાના જીવે મરિચિના ભવમાં “તમારા મનમાં શું સર્વથા ધર્મ નથી ?' એવા કપિલના પ્રશ્નની વખતે દીધેલે “ફfજ જિ' એ જે ઉત્તર છે તે “જીનેશ્વર મહારાજના ધર્મમાં સંપૂર્ણ ધર્મ છે અને અમારા પરિમિત જળથી