SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાદ્નારકની શાસનસેવા શાસ્ત્રકારો તે સ્પષ્ટ મેહેાદયથી દર્શાવી ઔયિક જણાવે છે. ૧૩૪॥ [૨૫] ૨ સેાપક્રમના ઉદય પણ રહેવા દેવે એ ઔયિકભાવ નથી, એમ કહેનારે ઔદ– ચિકભાવ જાણવા માટે કંઈક નવું શીખવું જોઇએ. ૧૩૫॥ ૩ શ્રી કલ્પસુમેધિકા અને શ્રી કલ્પકિરણાવલી વગેરેમાં તે અન્યેનાવા મા તથા જેષાં વિધેયતા એમ કડી તે અભિગ્રહનું અવસ્થાનૠારા નહિ પણ ભકિતદ્વારા અનુકરણ કરવા જણાવે છે. માટે સુજ્ઞાને શાસ્રપકિતએ વિચારવી જરૂરી છે, અવસ્થાન જો મેાહાયજન્ય ન હેાત તે તેને કભ્ય તરીકે દર્શાવત, ભકિતઅ'શને જુદા પાડીને તેને વિધેયપણે કહેત નહિ. ૧૩૬॥ ૪ સૂત્રકાર મહર્ષિએ તથા શ્રી તીર્થંકર ભગવાન પણ નિગ્રંથ મહાત્માઓને તપ ઉપધાનમાં ને આચાય મહારાજને કેવલ અર્થ વ્યાખ્યામાં તારકદેવનું અનુકરણ કરવા જણાવે તે પણ અનુકરણીયતા માનવાના ખાટા વિરાધના જોરે અનુકરણીયતા ન જ દેખે, અને એકલી આજ્ઞા જ દેખે તેમાં આશ્ચર્ય શું ? ।।૧૩૭ના જૈન – પ્રવચન ૧ મુનિસ ́મેલનમાં પૂ. મુનિમહારાજાએ પધારે એવા નિમત્રણથી જ પાટણ અને જામનગરના જમાનાવાદ જમીનદોસ્ત થયેા છે કેમકે તે શાસ્ત્ર, મુનિસમુદાય, ઇતરસ્થાનના શ્રાવકસ'ઘાને સત્તાથી દૂર જ હતા. ૧૩૮૫ ૨ શાસનસ ંચાલક નિઃસ્પૃહ ત્યાગિમહાત્માએને જડવાદની વૃદ્ધિની આાશામાં જકડાયલા જુવાન જે પેાપશાહી કહે છે તે તેની આશા જ તે વ્યક્તિને ઓળખાવવા માટે બસ છે. ૫૧૩૯૫ લગ્નુ જૈન ૧ કઇવર્ષાથી અને આચાર્યાંએ મુનિસ ́મેલનના નિણ્ય કરેલે જાહેર જ છે. ૨ મુનિસંમેલનની તારીખ પહેલાં કેઈ આચાર્યાં એકઠાં થશે, અને ચ`વા લાયક વિષયે નકકી કરશે જ. ૩ મુનિસ`મેલન શાસનના ઉદ્ધાર માટે જ થશે. અધિપત્ય; કલ્પના, વાહ્યાતવાતા અને શાસનને નહિ માનનારાનું ત્યાં સ્થાન જ નહિ રહે. તેનુ' કાય શાસ્ત્રાધારે નિરભિમાન પણે જ થશે. ૪ શાસનહિતૈષીચે પેાતાના મતભેદોને શાસ્રાધારે સ ંમેલનમાં એકાંતમાં કે પછી પણ નિવારવા તૈયાર જ હાય ॥૧૪૦ના મુંબઈ સમા, તા. ૧૦-૧-૩૪
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy