SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૯]. એક ઉત્તમકાને માટે અનુકરણીયતા એટલે અનુકરણ કરવા લાયકપણું તે દરેક અનુસરનારા માટે હોય છે. ૮૧પ. * અનુકરણીયતાને ઉડાડવા માટે અનુકરણને ગોઠવનાર દિશાને જ ભૂલે છે. દરા * શકિતને અભાવ છતાં અનુકરણ કરનાર મૂર્ખ બને ને તેથી અનુકરણીયતા ન ઉડી જાય એ સહજથી સમજાય તેમ છે. ૮૩ * શકિત નહિ છતાં શિવભૂતિને જે જિનકલ્પ આચરતાં નિદ્ભવ થવું પડ્યું તે જ જિનક૯૫ શ્રી જંબુસ્વામીજી સુધીમાં સંખ્યાબંધ મહાનુભાવોએ શક્તિ હોવાથી આચર્યો છે ને તેને શાસકારોએ તે (૪) સારા માન્ય છે. ૮ઠા. - ૯ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર ભગવાને પિતાનું અનુકરણ કરવાનું જણાવેલ છે. ૮પા * અનુકરણીયતા નથી એવું માનનારે તીર્થંકરની આજ્ઞા છે કે આચાર્ય અનુકરણ કરવું એમ બેલવું શોભે જ નહિ ૮૬ * જે આજ્ઞા માન્ય છે તેમજ ઉત્તમ પુરૂષ અનુકરણીય એમ માનનાર કુશળ છે. ૮૭ળા ( પ્રવચન ) સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૫ પૃ. ૧૧૬ સમાચના વેતામ્બર જૈન સાધુ એમાં કયમય સકલ જૈન સમાજમાં મતભેદ ગણનારાઓ દીક્ષા, ઉપધાન, ઉજમણ અને પુનર્લગ્ન સંબંધી સાધુઓમાં મતભેદ છે એમ ગણતા હતા, પણ હાલ શ્રીમાન વલલભવિયજીએ પિતે જાહેર કર્યા મુજબ પિતાની સહીથી નથી જાહેર કર્યું, પણ તેમણે ભકતલેખક દ્વારા બહાર પાડેલા સમાચારોમાં ધિગેજગામના વર્તમાન જણાવે છે કે- “શ્રીમાન વલભવિજયજી દીક્ષાની તરફેણમાં છે પણ દીક્ષાની વિરૂદ્ધમાં નથી,” અર્થાત વડોદરા સરકારના દીક્ષાધર્મવિધિ કાયદાથી તેઓ વિરૂદ્ધ જ છે, એટલે કે કાયદાની તરફેણ કરનારા શ્રીમાનના અનુયાયી નથી કે હવેથી તે શ્રીમાનના કાયદાથી વિરોધી વલણ જાહેર કરે છે, પણ એકંદરે સર્વસાધુસમાજ વડેદરાને અન્યાયી ઠરાવથી એકીમતે વિરૂદ્ધ જ છે. વળી ઉપધાન ઉજમણુ જેવામાં કરાતાં ખર્ચે તેમના શ્રોતાઓએ અને સોલીસીટરે નકામા જણાવેલ છતાં શ્રીમાન તે ખર્ચાન ધુમાડે કે નકામો ગણતા નથી, અર્થાત સકલ સાધુમડલ ઉપધાન ઉજમણ જેવાં ખર્ચીને ધર્મને ઉત્પન કરનાર, ટકાવનાર ને વધારનાર ગણે છે એમ હવે નિશ્ચિતપણે જાહેર થાય છે. વળી પુનર્લગ્ન સંબંધમાં પંજાબની સભાએ શ્રીમાન પંજાબમાં છતાં મહારાજ આત્મારામજીના સાધુઓ પુનર્લગ્નના દીયા આપતા નથી એમ જણાવી પુનર્લગને ઠરાવ ભલે પસાર કરાવવા મથ્યા હોય પણ શ્રીમાન તે પુન
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy