________________
[૧૮] સાગર સમાલોચના સંગ્રહ જાને આગમોદ્ધારાની શાસનસેવા
- ભગવાન શ્રી મહાવીરે સપાવધર્મ' નિરૂપણ કરવા માટે જ પાત્રમાં પારણું કર્યું છે. રા
* અનુકરણ કરનારાઓની અનુકુળતા માટે જ ભગવાન શ્રી મહાવીરે નિશ્ચયથી અચિતજલની પણ વ્યવહારથી તેવા નહિ ગણાતા જલની અનુજ્ઞા ન આપી અને પાંચસો સાધુઓને કાલધર્મ પામવા દીધા તે અનુકરણને માટે જ છે. ૭૩ાા (ભાષાંતર સાપ્તાહિકાદિ)
સિધચક્ર વર્ષ ૨ અંક ૪ પૃ. ૯૩ ,
. સમાચના * ચતુર્થીના ક્ષયને સ્થાને તેની પૂર્વતિથિને ક્ષય માનવામાં મતભેદ છે. જ નહિ ૭૪
* ભાદરવા સુદ ૫ નો ક્ષય માનનારે બીક આઠમ અગીયારસ ચૌદશ અને પૂર્ણિમાને ક્ષય માન્ય કરવું જોઈએ liઉપા
* શાસ્ત્ર અને પરંપરાએ ટીપનામાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિને ક્ષય માની તે સ્થાને પર્વતિયિ સ્થાપીને આરાધના કરાય છે. આઠમના ક્ષયે સાતમને અઠમ માનીને સાતમની તિથિએ જ આઠમ મનાય ને આજે આઠમને પૌષધ છે એમ પૌષધા કરનારે શાસ્ત્ર અને પરંપરાથી બોલે છે. i૭૬
* ક્ષય પામતી તિથિની પહેલાની તિથિ પણ છે. પર્વરૂપ હોય છે તે તે પહેલા તિથિને પણ લેપ ન માની શકવાથી તે પહેલાની તિથિને ક્ષય માની તે આગવી તિથિને. આગલે દિવસે તેનાથી આગલી તિથિ મનાય છે u૭છા ' '
* Fatતથિગ્રુટિતા એ પાકથી ભાદરવા સુદ પાંચમને ક્ષય નહિ કરવા માટે કહ્યું નથી પણ ભાદરવા શુદિ પાંચમને ક્ષય નહિ માનવા માટે તે છ8 અઠ્ઠમ કરવાના પાઠ કહ્યા છે. ઘ૭૮
* પૂર્ણિમાને તપ તેરસે કરવાનું કહેવાવાળાએ તિથિના ભગને વિચાર કર્યો જ નથી વળી એમ તેરસેજ પુનમને તપ કરવાનું હોત તે ત્રયોદશ્ય એટલે તેરસે કરે એમ કહેત અથવા પડ કરવાનું કહેત; પણ ત્રયોદશી ચતુર્ણયો: એમ દ્રિવચન કહેત જ નહિ ચૌદશને ઉપવાસ કોઈ ન કરે, કોઈ કરે તે શું તિથિની અનિયમિતતા માનવી ?” I૭૯
We અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસ માનતા પણ ક૫ધર તે અમાવાસ્યાએ જ આવે અને તે બે અમાવાસ્યા માની હતી તે દ્રિતીયા (1) અમાવાસ્યાય એમ કહી બીજી અમાવાસ્યાએ જ કલ્પધર કહેત પણ તેમ ન કહેતાં સામાન્ય બનાવસ્થામાં કહેવાથી સ્પષ્ટ જણાય છે કે અમાવાસ્યાની વૃદ્ધિ માની નથી ૮મા (જૈન)