SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા [૨૪૭]. ૫ પરોપકાર અને હિતના પ્રસંગને અંગે ઉપર પ્રમાણે છતાં શ્રી શકસ્તવ કે-જે નમે ત્થ છે અને તે ભગવાનના અવનાદિ કલ્યાણ કેમાં તે કહેવાતું હોવાને અંગે સર્વ તીર્થકરોના તીર્થંકરના ભાવ લઈને અનાદિ નિગોદથી નહિં, પણ અનાદિકાલથી થતા તીર્થંકરના ભવને અંગ માત્રમ્ ને અર્થ અનાદિ લઈએ અને વિવક્ષિતકાલ ન લઈએ તે પણ હરકત નથી. ઉપર પ્રમાણે જણાવેલ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં કાંઈપણ ફેરફાર કે સુધારે આવશ્યકીય છે, એમ જે નહિ જણાય તે પછી બંને પક્ષ તરફનાં વક્તવ્ય વિસ્તારથી સમાલોચના સાથે લખી જાહેર કરવામાં આવશે ૧૪૯૮ સ...મા... ચ...ના સાવા પદને અનાદિ એ અર્થ થાય જ નહિ એવું કહેવાતું જ નથી; પરોપકારિતા. અનાદિનિગોદથી તીર્થકરોની ન હ ય માટે સાજંથી વિરક્ષિતકાલ લેસમ્યકત્વયુત કાલ લે. ૧૪૯૯ ૨ તથા ભવ્યત્વની માફક અનાદિપરોપકારિતા મનાવવા માટે પુરા કેમ નથી અપાત ? કાલદિ સામગ્રીથી પરોપકારિતાદિ પ્રકટ થાય છે એમ માનનારને પરોપકારિતાદિ અનાદિનિગોદથી તથાભવ્યત્વની માફક હતા એવું વચન લખવું. ૧૫૦૦ ( ૩ “તથાભવ્યત્વથી જેમ સમ્યકત્વ વિશિષ્ટ થાય છે તેમ પરોપકારિતાદિ ઉત્પન થતાં નથી, પરંતુ તે પહેલેથી હતાં ને પ્રકટ થાય છે એમ કયા પ્રમાણથી કહેવાય છે? ૧૫૦૧ ૪ નો રથ [ સૂર્વ તીર્થકરોને અનાદિ કાળથી ઈન્દ્રો કહે છે માટે તેમાં કહેલા gfમુતમા પદમાં જણાવાતા પરોપકારિતાદિ, અનાદિના તીર્થંકરના તીર્થંકરના ભાવમાં લેવાય તેમાં બાધ શે ? ૧૫૦૨ા (વી.શા રામ) ક ક સિદ્ધચક વર્ષ ૭ અંક ૨૧-૨૨ સં. ૧૯૯૫ પ્ર. દ્વિશ્રાવણ માસ સમાલોચના ૧ મંગલ ક્યા વિચારથી કહેવામાં આવ્યું છે તે વિચારને તે સિવાય ઈતર ન સમજે, માટે તે કહેનાર જ ઉત્તરમાં ગ્ય . તેવી સાદી વસ્તુને નહિ સમજનાર કથીરશાસનમાં કકલાટ કરે તે અયોગ્ય જ છે. ૨ પરમેષ્ઠિનમસ્કારને મંગલ ગણવાનું પિપટીયું જ્ઞાન કહેવડાવનારો ખુલાસે કરે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy