SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૩ માજ' મળવાનૢ વીરા.ના ઋતુને ખુલાસા કરવો. મમ મશરુમરિā'તા થી મ'ગલાલયના ખુલાસે કરવે ચારિ નપુ ંસક વગેરે છતાં વૃત્તિ અને ચૂર્ણિમાં ચાર: એમ પુલ્લિીંગ અને મળલ એમ ચાર છતાં એકવચન કહ્યું તેને ખુલાસે કરવા. ત્યાં ધ્રુવ તુ ક્રિય પત્ર ન લગાડાય, પણ સન્તિ કે હ્યુ: જેવું સત્તાવાચક લેવાના નિયમ લેવા માટે ખુલાસા કરવા. ૪ સુનિશ્ચિત વગેરેને પ્રેસની ભુલ છે એમ મહાવ્રતધારી તે નહિ જ જણાવે. ૫ ધ°રત્નની અને ટીકામાં અમTM (૩) રેવતનમારઢારણે મંઝમિતિ' એમ શું નથી ? ૬ કિરણાવતીમાં વાણીના વિશેષણને માટે સ્વ સ્વ શબ્દ જોડવા માટે કહેલ નરામરતિધ્ધાં પદને પહેલા સમવસરણમાં મનુષ્યની હાજરી જણાવવા માટે આચારાંગાદિ મહાશાસ્ત્રોથી વિરૂદ્ધપણે જોડવા તૈયાર થનાર અનાવાદી આદિની ખાટી અને ખરાબ પ્રરૂપણાને પ્રસરાવનારના ઉપાસક હોય તેમાં નવાઇ નથી. ૭ આજ૰ ખાખત કે આ વિગેરે બાબતમાં મૂલપ્રરૂપક શિવાય અન્તનું લખાણ કે કથન વ્યર્થ છે માટે બીજા કેઈએ લખવુ ચેગ્ય નથી ૮ સાત્ વમામને મંગલ છુવા-સુમનનોવાકયાયશોધર' સમાનોય એ પાઠ વિચક્ષણાને માટે પ્રેક્ષણીય છે (વી શા રા.) α સિદ્ધચક્ર વર્ષ ૭ અઃ ૨૩ સ. ૧૯૯૫ ભા શુ ૧૫ સમાલાચના આવાનમ્ આદિ બાબતમાં મુળ પ્રરૂપકને સ તાડી દેવાની આ રમત છે તેથી તેને ઉત્તર પહેલા જણાવેલ પ્રમાણે જ આપવામાં આવતા નથી મૂલ પ્રરૂપકને પૂત્તર પક્ષમાં ફેરફાર કે સુધારા વધારો કરવા હોય તે। તે જ જાહેર કરે. એ લેખક તે મૂલને આ વખતે જ ચાકખા શબ્દોથી ખસેડવા માગે છે માટે આ સૂચન છે. ત્રીજો મનુષ્ય, પ્રવચનકાર થ્યામ કહે છે' તેમ જણાવે છે તે ભરોસા લાયક જેટલુ ન ગણાય તેટલું તેમના પેાતાના તરફનું લખાણ હોય તેજ ભરોસા લાયક ગણાઇ વિશેષ ઉત્તર દેવા લાયક ગણાત, (જ્ઞાાત્કમ્ માટેના લેખમાં સ્પષ્ટરીતે સુધારા ઈષ્ટ હોય તે જણાવવા વ્યાજખી હતા. મા વાત તે સ્પષ્ટ છે કે-ખુલાસા માગનાર અગર વિરોધ ઉઠાવનાર પ્રશ્નકાર તેા ગણાય જ.)
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy