SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬] સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા ગણાવી ? એ બામતમાં ઘણે જુના અને તીવ્ર એવા મતભેદ છે. માટે તે ખ તેની મુદ્દતના નિર્ણયને અંગે આગલ લેખ લખવાની જરૂર ગણાઇ છે. આમાં એક પક્ષ નીચે મુજબ કહે છે. ૧ ભગવાન્ જિનેશ્વર મહારાજા થવાવાળા જીવા થાળાજ એટલે અનાદિનિગેાદથી જ પરાપકારી હોય છે. ૨ ભગવાન જિનેશ્વર થવાવાળા જીવા અાદિ કાળથી (સ્વપરને) હિત જ કરનારા હાય છે. કઈ કાલે કોઇપણ જનેશ્વરના જવ, (વ કે પરંતુ') અહિત કરનાર હેાય જ નહિ. ૩ ભગવાન જિનેશ્વર મહારાજને જે આદ્ય સમ્યકત્વ થાય તે જ ૧૨માધિ કહેવાય, ૪ અનાદિકાળથી એટલે નિગેાદના વખતથી ભગવાન જિનેશ્વર પરોપકારી જ હોય, અને તેવા પરોપકારી વÀાધિથી (આદ્ય સમ્યકત્વથી) તી કરતામકમ `ના બંધ કરે છે. આ પ્રમાણે જ્યારે એક પક્ષ એટલે પૂ'પક્ષી કે વાદનું કથન થાય છે. ત્યારે ઉત્તરપક્ષ કે પ્રતિવાદીનું કથન નીચે મુજબ થાય છે ૧ ભગવાન જિનેશ્વરમહારાજાએ સમ્યકત્વવાળી અવસ્થામાં એટલે આદ્ય સમ્યકત્વ કે અન્ય સમ્યકત્વ યાવત વક્રએ ધિ સમ્યકત્વવાળી અવસ્થામાં પરોપકારી જ હોય છે. અર્થાત અનાદિનિંદથી પરોપકારપણાદ્રિ ગુણને નિયમ છે નડ્ડિ. ૨ ભગવાન જિનેશ્વરમહારજાએ સમ્યકત્વ (આદ્ય કે સ્માધિપય ત)ના કાલમાં અને વિશેષે કરીને વઐધિ લાભ થયા પછી કોઇપણ (સ્વ. કે પર)નું અહિત કરે જ નહિ; પરંતુ સ`કાલે તેમ નહિં. ૩ ભગવાન જિનેશ્વર મહારાજને થતુ આદ્ય સમ્યકત્વ, ખીજા જીવેના સમ્યકત્વ કરતાં તીર્થંકરપણાને પરપરાએ આપનાર હોવાથી શ્રેષ્ઠ ગણાય; પરં તુ જિનેશ્વરને ‘વબોધિ’ તા ભૂત અને વ્રતિની અનુકંપા આદિએ યુકત અને સતત સમ્યકત્વ હોય એટલે ભગવાન જિનેશ્વરને અપ્રતિપાતી કે શુભકર્મ'ની પર’પરાવાળુ સમ્યકત્વ થાય તે જ વરખેાધિ કહેવાય, ૪ ભગવાન જિનેશ્વરાને શ્રી તીર્થંકર નામકર્મને બધ, આદ્ય સમ્યકત્વથી થતા નથી. જે માટે આદ્ય સમ્યકત્વને વએધિ કહેવાતુ નથી; પર ંતુ ભૂત નૃતિ અનુકપાિ શુભકર્મના આસેનયુકત એવુ' અથવા અપ્રતિપાતી જે વરખેાધિ સમ્યકત્વ છે. તેની પ્રાપ્તિ પછી થાય છે. એટલે વરએધિ પ્રાપ્ત થયા પછી નિયત પરોપકારીજ હોય છે અને પછી અરિહંત આદિ સ્થાનકની આરાધનાના ઉદાર આશયાળા ભગવાન જિનેશ્વરના જીવા તીર્થંકરનામકર્મ ના બધ કરે છે
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy