SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આ ધારકની શાસનસેવા [૨૪૫] ૬ પરમેષ્ઠિનમસ્કારને મંગલ તરીકે જાણવું માનવું કે કહેવું એ પિપટીયા જ્ઞાન છે એમ કહેનાર ઉન્માગે જનાર ન બનતે હોય તે કલ્યાણ ! નમસ્કારની મંગલતા, તેમની મંગલહેતુતાથી છે. આવશ્યકના વિવેચને પણ તેને મંગલ કહે છે. ૧૪૯ ૭ જુવૈત પરમેfeટનઃ પ્રતિક ર7 aો મંત્ર ને સમજનારે સહેજે મંગલ કરનાર અને મંગલના આશ્રયને સમજે. કાર્ય કારણરૂપે વસ્તુને ઉપચાર જુદો છે. ૧૪૯રા - ૮ સૂકિત, અરાજયક અને અનાદિસંબંધીની પૂની ભૂલની મૌનપણે કબુલાત કરી હોય તે તે શક્ય છે ૧૪૯૩ ૯ સર્વથાશબ્દ એક ક્ષપણામાં જોડયે અને બીજે ન અને બીજે ન જો તેની ચર્ચાને ઈતરો ન સમજે જ. ૧૦ વૈયાકરણ શબ્દ લખનારે ગુરૂઉપાવાસના કરવી જોઈએ એ સ્પષ્ટ છે. એ પ્રેસ ભૂલ તે ન ગણાય. ( ૧૧ મુદ્દા આપીને ઉત્તર લખવાની પોતાની પદ્ધતિ કેમ છેડી ? (વા.શા.) * ૧ મૂલવિમાને ચંદ્ર સૂર્ય, શ્રી વીર ભગવાનને વાંદવા આવ્યા ત્યારે પોતાના વિમાનના સ્થાને તેવાં વૈકિય વિમાને હેલે તે અને નિયતગતિવાળાં મહેલે તે અંધકાર કે અનિયત દિન ન થાય ૧૪૯૪ ૨ ભેગના કારણભૂત કર્યો કે ચારિત્રાનીયને ઉદય હોય ત્યાં સુધી તીર્થકરે હવાસે રહે છે તેમ દીક્ષાથી એક વર્ષ પહેલાં લેકાંતિકે ભગવાન તીર્થકરને જગતના હિત માટે દીક્ષા લેવા વિનંતિ કરે છે ૧૪૫ ૩ વજીભનારાચસં હનનને લીધે ઇંદ્રિયની શકિત પણ હગાય. ૧૪૯૮ ૪ વિરમહારાજની પહેલી દેશનામાં એકલા દેવતાઓ જ હતા. ૧૪૯૭ા (જાતિ) સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૯-૨૦ સ. ૧૯૫ અષાડ આવશ્યકીય સૂચના ભગવાન જિનેશ્વરેની પ૫કારિતા અને વરબોધિનો વખત દરેક ભગવાન જિનેશ્વરમહારાજ પરોપકારિતાવાળા અને વરબધિવાળા હોય છે. એ હકીકત સમસ્ત જૈનજનતા માને છે અને તેથી તે વિષયમાં કોઈપણ જાતને કોઈને પણ મતભેદ ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ તે પરોપકારિતા અને વરબધિ કયારથી
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy