SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૩૬). સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા તાડપત્રીય પ્રતેમાં પણ પૂર્વોકત પૂજાને પાઠ વિસ્તારથી છે તે પછી પ્રાચીન પ્રાચીન એવા શબ્દો વાપરીને લખવું તે જુઠું છે. એટલું જ નહિ પણ કદાગ્રહવાળું છે! ૧૪૩પા ૫ આગરાની બાળબે ધવાળી પ્રતિને જે ફેટો આપવામાં આવે છે તેની ઉપરની બાળબોધ લીટી જેનારને સ્પષ્ટ જણાવે છે કે-તે પ્રતિ, પ્રાચીન નથી પણ તુઢીયાઓની ઉત્પતિ પછીની જ છે. ૬ સૂયગડાંગસૂત્રના પાઠને માટે પ્રાચીન મૂળસૂત્રની પ્રતિ વિદ્યમાન છે. જેમાં સુi fસ તfમતિ એ પાઠ છે અને ટીકાકાર પણ નાજને સતિ એમ જણાવે છે વળી દ્રાષ્ટનિકમાં અનંતી વખતે ઘાત એટલે નાશ પામવાની વાત છે તે પણ સમજવાની જરૂર છે. ૧૪૩૬ાા ૭ શુકશબ્દનું બને કે કુરિ બને ? એ પણ વ્યાકરણ દ્રષ્ટિવાળાઓએ વિચારવાની જરૂર છે (રત્ન–અમલ) સિદ્ધચક્ર વર્ષ ૬ અંક ૨૧-૨૨ સ. ૧૯૯૪ પશુપણાંક : સમાલોચના ૧ વ્યાકરણ, ન્યાય આદિ સાહિત્ય માટે દરેક પખવાડીયામાં અમુક તિમિઓ અસ્વાધ્યાય તરીકે ગણવી એવું નથી. ૧૪૩છા ૨ લીલી મકાઈની વસ્તુ આંબિવમાં ન લેવી ૧૪૩૮ ૩ શ્રાવકને આંબિલમાં હલદરવાળી ચીજ નથી આપતી. હલદર સ્વયં અનાહારી છે; પણ પાણી સાથે મળવાથી અનાહારિપણું રહેતું નથી ૧૪૩૯ ૪ સિંધાલુણ પકવેલું અચિત્ત ગણાય. ૧૪૪ના ૫ ધાણાના બે જ કટકા (સખા) થતા ન હોવાથી તે દ્વિ નથી ગણાતા. ૧૪૪૧ ૬ ખસખસ ના દાણા છે અને નશે પિદા કરનાર અંશવાળા છે ૧૪૪રા (પાડીવ-પત્ર) સિદ્ધચક વર્ષ ૬ અંક ૨૩-૨૪ સં. ૧૯૯૪ ભાદ્રપદ સમાલોચના ૧ શાસનધર્મને શ્રી જિનેશ્વરે જ થાપે અને ઉદ્ધ. અને તેથી પ્રભાવના શ૦ ની વ્યુત્પત્તિમાં પ્રેરક પ્રત્યયને સ્થાન અપાય છે એ વાત સમજી લે તે ધર્મના નામે ગોટાળા કે થાય ૧૪૪૩
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy