SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલાચના સગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા [૩૫] સમાલાચના સિદ્ધચક્ર વર્ષ ૬ અક ૨૦ અષાડ વદ ૦)) આગમાય સમિતિ તરફથી મુદ્રિત થએલાં આગમેમાં જો કે અશુદ્ધિ નથી જ રહી એવા દાવા કોઈ કરે નહિ, પરન્તુ અજ્ઞાન અગર કદાગ્રહને લીધે વગર અશુદ્ધિએ અશુદ્ધિ કહેવા બહાર પડવુ તે સજ્જનને શેાભતુ નથી. ।।૧૪૩ ૧ જ્ઞાતાસૂત્રમાં જેવી રીતે દ્રૌપદીની પૂજા સ ંબધી પાઠ આપવામાં આવ્યે છે તેવીજ રીતને પાઠ પાટણની સઘના ભંડારની તાડપત્ર પેાથી નબર એકસે છત્રીશ જેનાં પાના એકસે એગણુ સાઈ છે. તેના એકસે ત્રેવીસમાં પાને અક્ષરશઃ તે પ્રમાણે પાઠ છે ! એટલે મહારાજ શ્રી અભયદેવસૂરિજીની ટીકાની સાથે મૂળ એકઠુ કરનાર મહાશયે તે પાઠ લીધા તેમાં કલ્પિતપણું કે ગૌણુપણુ કહેવુ તે કદાગ્રહના જ પ્રભાવ કહેવાય ધ્યાન રાખવુ જરૂરી છે કે, બારમી સદિમાં ત્રિપાઠ પુસ્તકો લખાયાં નથી; પરંતુ સત્તરમી સદીમાં ઘા ભાગે મૂળ અને ટીકાઓ એકઠી થઇ ત્રિપાઠ પુસ્તકો લખાયાં છે. ૫૧૪૩રા ૨ શ્રી ઉત્રવાઈજી, શ્રી પ્રશ્નવ્યાકરણ વિગેરેની શ્રી અભયદેવસૂરિજીની ટીકાએ અશુદ્ધ હતી જેને લીધે ભગવાન અભયદેવસૂરિજીને પ્રાયો 5 સ્ય છૂટાનિ થવુલ્લાનિ એમ લખવુ' પડયું ! તથા સૂત્ર વ્યવસ્થાઘ્યમતે વિમૂત્ર યાગનqારિતત્ત્વ શૈવ એવાં વાકયે લખતાં પડયાં છે ૫૧૪૩૩૫૫ ૩ શ્રી ઉવવાઇસૂત્રમાં શ્રી અભયદેવસૂરિજી જણાવે છે કે- ૬૪ ૨ નો વાનનામેવા: दश्य ते, तेषु च यमेंवावभोत्स्यामहे तमेव व्यारव्यास्यामः, शेषास्तु मतिमता स्वयमूहया : અર્થાત્ “અહિં મૂળની પ્રતામાં ઘણા વાચનાભેદો છે તેમાં જે વાચનાના ભેદને અમે સમજી શકીશુ તેની વ્યાખ્યા કરીશુ, બાકીના વાચનાભેદો બુદ્ધિશાળીએ પાતે જાણવા.” આ વચન સમજનાર સુજ્ઞ મનુષ્ય કેઈપણ દિવસ વ્યાખ્યા નહિં કરાયેલા એવા વાચન ભેદને ગૌણુ માનવા તૈયાર ન થઈ શકે. તે પછી પુસ્તકાન્તર અને વાચનાન્તર તરીકે કહેલા ભેદને મુખ્ય-ગૌણ માનવા તૈયાર થવું તે કેવલ જિનપ્રતિમાની પૂજાના પાઠને દેખીને થતા મિથ્યાત્વના ઉદય જ જણાવે છે ૫૧૪૩૪૫ "" ૪ · કીતની હી પ્રતિમે વહાં નમ્રુત્યુણું લિખા મિલતા હૈ ઔર કીતનીઢી પ્રાચીનસે' પ્રાચીન પ્રતિએ મે' ઉકત પાકી ગધ તક ભી નહીં હૈ આ લખાણ વાચનાર સુજ્ઞ મનુષ્ય સ્હેજે સમજી શકે તેમ છે કે- જયારે બારમી સદીની શરૂઆતની પ્રતામાં પણ દ્રૌપદીની પૂજાના અધિકાર વિસ્તારથી હતા અને વમાનમાં ઉપલબ્ધ થતી
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy