________________
સાગર સમાજના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૨૩] ૪ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજની ક્ષય- વૃદ્ધિ માનનારાઓને તે સંવછરી પછી પાંચમના દિવસથી ૩૬૦ રાઈન્ડિયાણુંની શરૂઆત થશે, પરંતુ પર્વતિથિ હોવા છતાં પંચમીને ક્ષય માનનારાઓને તે શકુનમાં મીંડું રહેશે અને વૃદ્ધિ માનનારને ખોખામાં જ ખેંચાવું પડશે
૫ કાર્તિક સુદ એકમના ક્ષયે આસો વદ ૦)) એ શ્રી ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન માનીને પડે માનનાર વર્ષભેદનું નામ શું વિચારીને લઈ શકે ? ૧૩૭૮
દ શાસ્ત્રમાત્રના અર્થમાં પણ આગમ શબ્દ વપરાય, તે ન સમજતાં પીસ્તાલીશ આગમની જ સાક્ષી માનનારા તત્વથી ઈતરશાસ્ત્ર લેપક ન બને તે સારૂં (વીર ?)
સિદ્ધચક્ર પંચમવર્ષની વિષયસૂચિ પૃ. ૪
સમાલોચના ૧ શ્રી તત્વવરગિણીકારે “ચૌદશના ક્ષયે તેરશનું નામ પણ ન લેવાય અને આરાધનામાં ચૌદશ જ છે એમ કહેવાનો રીવાજ છે તથા તે દિવસે તેરશ ગણનારે મૂર્ખ શિરોમણિ છે એમ સ્પષ્ટ કહેલું હોવાથી તેરશ ચૌદશ આદિને ભેળાં માનનાર અને લખનાર, પરંપરા અને શાસ્ત્રથી વિરૂધ્ધ જ છે ૧૩૭૯
૨ શ્રી હરસૂરિજી મહારાજ એકજ બીજી તિથિને ઔદયિકી એટલે ઉદયવાળી માને છે અને ઉદયને આધારે જ તિથિને વ્યવહાર માને છે. માટે પુનમ આદિ બેવડી માનનારા શાસ્ત્ર અને પરંપરાથી વિરૂધ્ધ જ છે ૧૩૮
૩ શ્રીમાન કલ્યાણવિજયજીને સંશોધકને મોકલી ખાતરી કરવા અને જુઠા કલંક દેનારની અધમતામાંથી નીકળવા “જાહેર આહવાન કર્યા છતાં તેઓ ચૂપ જ રહ્યા છે. રાધનપુર પ્રત પાછી ન મોકલાય એટલામાં તેઓએ જુઠાપણુથી બચવા ઉદ્યમ કર ૧૩૮૧
૪ તિથિ હાનિ-વૃદ્ધિ વિચાર અને શાસ્ત્રીયપુરાવા' “પુનમ પાંચમની ક્ષયવૃધ્ધિઓ તેરા ત્રીજની ક્ષયવૃધિની પરંપરાને મળતા જાહેર થયા જ છે, પણ હજુ સુધી બુધવારવાળાઓએ અનેક ચેપડીઓ અને લેખે બહાર પાડયા છતાં એકપણ પૂરા “ભાદરવા સુદિ પાંચમને પર્વતિથિ ન માનવી અથવા તેની લાયવુધિ માનવી” એ બાબતને આપે નથી એ ચેકનું જ છે. માત્ર ૧૯૫૨માં છાણમાં રહેલા મહાશયે ભાદરવા સુદ પાંચમનો ક્ષય માનવાનું શરૂ કર્યું અને તેથી તે મહાશયને અનુસરનારાઓને વૃદ્ધિ પણ માનવી પડે છે ! બાકી તે આખા તપાગ છે તે પાંચમને ક્ષય કે વૃદ્ધિ માન્યા જ નથી, ૧૩૮૨