SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] આગર સમાલાચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા * ઉપધાન વહેનારા તે ગુરૂમુખે વિધિસર વાંચના લેતા હોઈ સૂત્રને ‘હુતર' તરીકે ખેલતા જણાવ્યા નથી પર * ઉપધાનની માલાનું દ્રવ્ય સČત્ર દેવદ્રવ્યમાં જ જાય છે તે શાસ્ત્રોકત જ છે. * જ્ઞાનખાતા વગેરેના વહિવટ ગૃહસ્થા જ રાખે છે તે તેના અભ્યાસ કે પુસ્તક માં જ વ્યય થાય છે જો કોઈ જગાપર ખીજીરીતે કઈ કરતા હોય તે। શ્રી સધે તેને ખ દાબસ્ત કરવા યોગ્ય છે. એમ સંવેગી સાધુ સમુદાયનું મંતવ્ય છે ાપા * આજના યુવકે એકલા સે।ળ વર્ષોંથી અંદરની ઉમરવાળાની સંમતીવાળી અને પછીથી સ્વત ંત્ર વ્યકત દીક્ષાના વિરોધી છે, એટલુ જ નહિ પણ તેએને તે કે ઇ સાધુ ગૃહસ્થ થઈ જાય તે મરણથી કાળટીયાને ઘેર થતી દિવાળીની માફક દિવાળી ઉ વાય છે. અને તેથી ઉપધાન કે બીજી સધ પ્રતિષ્ઠા વરઘેાડા કે સામૈયાં જેવા કાર્યા. એ બધામાં ધુમાડો લાગે છે. માટે તેવાઓને શાસનનાં વિરોધી માનવા તેમાં આશ્ચય શું ? ૫૫૪॥ * શાસનપ્રેમી તરીકે ગણતા વગે સાધુએની ઉપર વરાધીઓના થતા હલ્લાં જબરદસ્ત ઉદ્યમે પણપાછા હઠાવ્યા છે ને ધમકાર્ડ આ મકલ્યાણ માટે કર્યાં છે. કરે છે ને કરશે અને તેઓ શા સ્રપ્રેમી ગણાય તેમાં આશ્ચર્ય શું ? પપા * ધર્માંને માત્ર દુનીયાદારીનુ સાધન માનનારા યુવક ગણાય છે. જયારે દુનીયાદારીની સાહ્યબીના ભાગે પણ દેવ ગુરૂ ધ'રૂપ તત્વત્રયી આરાધ્ય છે એવું માનનારાએ શાસનપ્રેમી ગણાય છે. ।।૫૬॥ (સમય ) * શ્રી ઉપદેશ રત્નાકર- ક્ષેાક મૂર્તિ તે બ્લેકમાં ત્રણમવાવ્યમાäમુવાસતે ઈત્યાદિના અથ ચક્ષુના પ્રાપ્યકારિત્વના ખંડન પ્રત્યે ઉદાસીન રહે છે. અથવા ઇંદ્રિય માત્ર જ્ઞાન કરનારી જ છે પણ પદાથ લેનારી નથી એમ જાણી સુધામયી મૂર્તિ દેખવાથી પેાતાની આંખેથી અમૃત સરવાના સુખને મેળવવા છતાં ઉાસીન રહે છે. ।।૫।। - અવિક્ અન્વયન્ત્રવે એની જગાપર વિધયપ થો એટલે અવિરતિ પ્રત્યયિકબંધ તેને હુ'મેશાં થાય છે એમ જાણવું ૫૫૮૦ * અવેવે વિષયાયેશાન્તુ એટલે શબ્દમાં આસકિત થવાથી વિષયેાથી જે ખિન્નપણું ન થાય તે અવિરતિ છે. પ * દરેક શાસનમાં આચારાંગના પહેલા શ્રુતસ્કંધના નવમાં ઉપધાન અધ્યયનમાં તે તે શાસનના પવત ૪ શ્રી તીર્થંકરભગવાનના તપ અને જ્ઞાનાદિનું વર્ણન શાસનના જીવાને અનુકરણ કરવા માટે જ વર્ણવવામાં આવે છે એ હકીકત નિયુકિતકાર મહારાજા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy