SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૯]. ૨ સ્ત્રીને જિનપૂજાને નિષેધ કરી જિનદતે ખડતલગછ કહાડ ૧૨૫ ૩ જૈન શોમાં સ્પષ્ટપણે બીજે આષાઢ માસી માની પહેલે મહિને મલમાસ તરીકે માન્યા છતાં ખરતરેએ પજુસણ માટે મલમાસ પસંદ કર્યો ૧૨૫ ૪ મલમાસને માનવાને લીધે પર્વની વૃદ્ધિ માનીને અનૌદયિક તરીકે ગણાયેલી પહેલી તિથિએ જ પર્વ માનવાની ફરજ પડી તે બહેરી લીધી ! આરાધ્યતિથિ ઉભયતઃ અપર્વને ફરસે માટે જ અપર્વની વૃદ્ધિ થાય ૧૨ પછા ( ૫ શાસન અને શાસ્ત્રને અનુસરનારા એવા શ્રી તપાગચ્છની ખરતરો નિંદા કરે તે પણ ઈન્દ્રમહારાજા જેવા ગુણસંપન્નના પક્ષકારની ગેરહાજરીને જ આભારી છે. ૧૨૫૮ ૬ ખરતનું ચાલ્યું છે ત્યાં તે અસલથી તપાગચ્છને થઈ શકે તેટલું સર્વ પ્રકારે નુકશાન કર્યું છે, કરે છે. માટે સાચાઓએ ડરવાનું નથી એ ચેકકસ છે. ૧૨૫૯ (ખરતર સમિતિ મુંબઈ) * ૧ ભેળી તિથિ અને બે તિથિ માનનારાઓ જે ઉદયવાળી તિથિ માનવી” એ શાસવાયને બરાબર સમજે તે બીચારાને શાસ્ત્ર અને પરંપરા ઉઠાવીને પર્વોપર્વને ભેળાં ન માનવા પડે, બે પર્વ ભેળાં માનવા ન પડે અને પર્વતિથિને બેવડી માનીને બેખું પણ ન માનવું પડે. ઉદયવાળી તિથિ પ્રમાણ છે' એ વાક્ય, એગ કે અન્યાગ વ્યવહેદ રૂપે નથી કેમકે- અયોગ વ્યવચ્છેદ રૂપે લેતાં અનુદયથી ક્ષય પામેલી પર્વતિથિ આરાધનાને આજ્ઞ ભંગાદિ દે લાગે, વળી અન્યોગ વ્યવછેદરૂપે લઈને ઉદયવાળી પ્રમાણે જ ગણવી એમ લે તે બેવડી તિથિમાં પહેલી ઉદયવાળી છતાં ખેડું માનીને આરાધન નહિ કરે તેમાં આજ્ઞાભંગાવિ દે લાગશે ! માટે કહેવું જોઈએ. કે-એ વચન, માત્ર અસંભવને વ્યવ છેદ કરતાં તિથિના પ્રારંભથી તિથિ માનનાર કે પ્રતિક્રમણ વખતે તિથિ માનનારને વિરાધભાવ જણાવે છે એટલે કે એક પર્વ કે બે પર્વના ક્ષય અને વૃધ્ધિ પ્રસંગે જેઓ ઉદયના વાક્યને વળગે છે તે બીચારા, વાકયને અર્થ કે તેનું ફલ સમજતા જ નથી અને પિતે શાસ્ત્ર અને પરંપરાથી ખસી જાય છે તેમજ ભેળા જેને ખસેડી દે છે. યાદ રાખવા જેવું છે કે શ્રી હીરસૂરિજી મહારાજ ત્રયોદરાઃ એમ પુનમના ક્ષયની વખત દ્વિવચન વાપરીને જ્યારે બે પર્વને ભેળાં કરવાનું ન રાખતાં પની જુદી જુદી આરાધના કરવાનું જણાવી દે છે, ત્યાં શ્રી ધર્મ સાગરજી મહારાજ બે પર્વને ભેળા કરાવવાનું જણાવે જ નહિ અને જણાવ્યું પણ નથી. પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરી ચૌદશે પુનમ કરવી થાય છે તે જ ત્યાં જણાવે છે. તથા કલ્યાણકની આરાધના તાયી હેવાથી ઉત્તરદિનને લઈ તપ પૂરવાનું જણાવ્યુ છે ! માટે પર્વતિથિ ભેળસેળ કરવી કે ખોખું તિથિ માનવી એ શાસ્ત્ર અને પરંપરા અનુસરનારાઓને શેભે જ નહિ ૧૨૬૦ના
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy