SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા ૧૬ તિથિહાનિવદ્ધિવિચારમાં ૮મા પૃષ્ઠ ૯૧ આ પ્રશ્નવિચારને વાંચનાર ગા વિગેરે લખાણ ગ્રંથની સમાપ્તિની સંવત વગેરે પછી અને સમાપ્તિને સૂચવનારી લીટીએ પછી છે અને છેવટે તેથી ગુરૂવારની સવચ્છરી આ વખતે કરનાર શાસ્ત્ર અને પરપરાને આરાધનારા છે” એવું ચેાકખુ નીચેડરૂપ (હાવા) છતાં ‘શાનુ ભાષાંતર છે’ એમ પૂછનારે સમજણુના ઘરથી બહાર જાય છે. ! ૧૨૪પપ્પા (મુ. સ. જૈન) ૧ ‘પલ્લીવાલ જાતિ શ્વેતાંબર છે' એની જાણ માટે સે'કડો વર્ષોંના શિલાલેખા વિગેરે જાહેર થયા છે ત્યારે ગબરભાઇએ તરફથી તેએના દિગંબરપણા માટે કેમ હજુ સુધી એક પણ પૂરાવા બહાર આવતા નથી ? વત્તમાનયુગમાં અમુકે કિંગ ખરીકોમની સેવા બજાવી છે એ કાંઈ પુરાવા નથી. એના અથ તે શ્વેતાંબરા તરફથી એવે થાય કે દિગબરાના સહવાસથી વસનાના થએલા પલટાના એ પ્રભાવ છે. માટે એમના હૅવ સમાં આવશે। તે પરિણામે તે તમાને ચક્ષુ આદિથી હીન એવા દેવને અને સયમ ઉપકરણથી દુર એવા અક્ષયનાગા સાધુને તથા દ્વેષના પાત્રણ સાથે અન્ય યના આચરણ કરવારૂપ ધમ ને શીખવશે. માટે સાવચેત રહેજો. ૧૨૪૬૫ ૨ ધનુ' ખરૂં' મૂલ હોય તે મનુષ્યના પરિણામ છે અને તે પરિણામ જ્યારે સાચા માર્ગોને અનુસરનારા થાય ત્યારે તે મનુષ્ય માનેલા ખાટા દેવને અને તેની મૂર્તિને ન માને, પેાતાના માલિકીના મકાનમાંથી તેને ખસેડે અને સાચ માનેલ દેવને પધરાવે, તેને યાગ્ય વિધિ કહે અને તેણે કરેલા શાસ્ત્રાને સગ્રહ કરે એમા નવાઈ શી ? કોઇપણુ ધમ વાળા યાવત દિગ ંબરા પણ તેને અન્યાય કહી શકે નહિં. કદાચ કહેવા જાય તે તેને દિગખર બનાવનાર આચાર્યાદિને અન્યાયાચરણનો ખિતાબ મળે. ૩ શ્વેતાંબરના મૂળ આગમમાં લેાજરાજાની હકીકત છે” એ કહેનારા જુહુ ખેલનારાએમાં પણ જાલીમ છે. ૪ અત્યપૂર્ણાંધર, શ્રતના ઉદ્ધાર કરે અપેક્ષાએ શ્રી દેવર્ધિગણિક્ષમ શ્રમણુજીએ પુસ્તકારાહ કરતી વખતે ભગવાના વચનેને સ્પષ્ટ કરવા માટે ગાથા અને દ્રષ્ટાંતાદિ આપેલા છે. તેમાં આગમનું ગણુધરકૃતપણુ મૂલસ્વરૂપે જ પ્રસિદ્ધ હોવાથી જતું નથી જિનેશ્વર ભગવાના વચનને સમજાવતાં દ્રષ્ટાન્ત સાક્ષીપૂરણને અન્ય અન્યરૂપે આપીએ તે પણ મૂલવાણી જિનેશ્વર ભગવાનની હાવાથી તે વાણી જિનેશ્વરની જ મૂલરૂપ છે તેમ સ્પષ્ટપણે સમજાય તેમ છે. ૫ સુસુમાના દ્રષ્ટાંતમાં આહારની આકિતને છોડવાના ઉપનય છે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy